SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પર છે હે પાપી ! કુરૂગેત્રના કિપાકફળના ઝાડવા ! આવી રજસ્વલા મને ત્યાં વડિલેની છે 3 પાસે લઈ જતાં તું શરમાતો નથી ? રજસ્વલા ચીના મુખને પણ જોવાનું ન હોય ! હું જ્યારે સર્વ અંગે માત્ર એક જ વસ્ત્ર ધારણ કરેલી મને તે વડિલો જશે પરસ્ત્રીના છે ર સ્પર્શના લંપટ ! નીચ ! નરાધમ ! તારા આવા દુષ્ટ ધંધાને સૂર્ય પણ જોતો નથી ન લાગતે. નહિતર તારી જે નરાધમ ! ક્ષણવારમાં જ ખલાસ થઈ જાત. આ રીતે ચોધાર આંસુએ રડી રહેલી દ્રૌપઢીને દુઃશાસનથી. નિઘંણપણે ખેંચાતી છે, 2 લોકો વડે જેવાઈ. તે જ વખતે સેંકડો શ્રાપ દેતા લોકોએ દુઃશાસનને તિરસ્કાર કર્યો. સાથે સાથે કલેશ પામતી દ્રૌ પઢીને જોઈને યુધિષ્ઠિરના જ્ઞાન - ધર્મ - ન્યાય છે. તથા સમતા આદિ ઉપર લોકોને અવજ્ઞા ભાવ જાગ્યો. અને તેમની આંખે આંસુ છે વહાવવા લાગી. 3 આ રીતે એક વસ્ત્રવાળી, આંસુથી ગભરાટ ભરી આંખોવાળી કારમાંથી નીચે જોઈ રહેલી દ્રૌપઢીને બળાત્કારે ન્યાયહિન દુરાત્મા દુઃશાસન સભામાં લઈ આવ્યો આથી . અત્યંત દીનતાથી નિસ્તેજ બની ગયેલી તે દ્રૌપઢી તરફ પાંડવોએ નજર ફેરવી અને જ તેને તેવી સ્થિતિમાં જોઈને લાજ-શરમથી પીડાઈ ગયેલા મનવાળા તે પડવે પૃથ્વીમાં છે પસી જ્વા માટે જાણે પૃથ્વીને જોઈ રહ્યા, “ઘરમાં પણ એક કુળવધુની રક્ષા ના કરી શક્યા. અરેરે ! અમે મોઢા બગડ૨. વાને લાયક ન રહ્યા.” આમ સમજીને ભીષ્મ-દ્રોણ આરિએ વસ્ત્રોથી પોતાના મુખને ઢાંકી દીધા. હવે એઠવસ્ત્રા દ્રૌપદીના લાવણ્ય નીતરતા દેહ પર કામાંધ દુર્યોધનની લંપટ છે નજર પડી. અને લવારા માંડશે – હે કરિ ! મારે તારા ઉપર તે લાંબા કાળથી છે અનુરાગ હતો. પણ પાંડવો સાથેના તારા લગ્નથી તેમાં અંતરાય થયો. હવે તે બધાં જ હારી જતાં અંતરાય દૂર થાય છે માટે હજી પણ આવ, જરદી થી આર્વને અહીં બેસ” ૪ આમ કહીને દુર્યોધને દ્રોપદીને પિતાની જાંઘ બતાવી.. . ક્રોધથી છે છેડાઈ દઠેલી દ્રૌપદીએ રોષભર્યા હરફે ઉચ્ચારતા કહ્યું – “હે કુળના છે વિનાશક ! કુરૂવંશ સમુદ્રમાં પાકેલા હે કાળકૂટ ઝેર ! આવી લંપટ વિચારણાથી. તું ભસ્મસાત્ કેમ ના થઈ ગયા ? (પણ હવે તું વધુ સમય બચી નહિ શકે.) પછી જ દ્રૌપદીએ સભાજનોને કહ્યું – જે કે ગોત્રના વડિલ કે મહિમાથી ઉન્નત બનેલા કેઈ ૨ ૨ હાજર હોય તે આ ઉન્માર્ગગામી આ બને નરાધમેના (દુર્યોધન તથા દુઃશાસનના) છે લંપટ જીવનની ચીથરેહાલ થયેલી દશા અંગે કંઈક વિચારો અને તે લંપટ-કામાંધને જ કંઈક સમજાવે. વળી પોતાની જાત સુદ્ધાં હારી ચૂકેલા ભરથારને જ્યારે પિતાના શરીર
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy