________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પર છે હે પાપી ! કુરૂગેત્રના કિપાકફળના ઝાડવા ! આવી રજસ્વલા મને ત્યાં વડિલેની છે 3 પાસે લઈ જતાં તું શરમાતો નથી ? રજસ્વલા ચીના મુખને પણ જોવાનું ન હોય ! હું જ્યારે સર્વ અંગે માત્ર એક જ વસ્ત્ર ધારણ કરેલી મને તે વડિલો જશે પરસ્ત્રીના છે ર સ્પર્શના લંપટ ! નીચ ! નરાધમ ! તારા આવા દુષ્ટ ધંધાને સૂર્ય પણ જોતો નથી ન લાગતે. નહિતર તારી જે નરાધમ ! ક્ષણવારમાં જ ખલાસ થઈ જાત.
આ રીતે ચોધાર આંસુએ રડી રહેલી દ્રૌપઢીને દુઃશાસનથી. નિઘંણપણે ખેંચાતી છે, 2 લોકો વડે જેવાઈ. તે જ વખતે સેંકડો શ્રાપ દેતા લોકોએ દુઃશાસનને તિરસ્કાર કર્યો.
સાથે સાથે કલેશ પામતી દ્રૌ પઢીને જોઈને યુધિષ્ઠિરના જ્ઞાન - ધર્મ - ન્યાય છે. તથા સમતા આદિ ઉપર લોકોને અવજ્ઞા ભાવ જાગ્યો. અને તેમની આંખે આંસુ છે વહાવવા લાગી.
3 આ રીતે એક વસ્ત્રવાળી, આંસુથી ગભરાટ ભરી આંખોવાળી કારમાંથી નીચે જોઈ રહેલી દ્રૌપઢીને બળાત્કારે ન્યાયહિન દુરાત્મા દુઃશાસન સભામાં લઈ આવ્યો આથી .
અત્યંત દીનતાથી નિસ્તેજ બની ગયેલી તે દ્રૌપઢી તરફ પાંડવોએ નજર ફેરવી અને જ તેને તેવી સ્થિતિમાં જોઈને લાજ-શરમથી પીડાઈ ગયેલા મનવાળા તે પડવે પૃથ્વીમાં છે પસી જ્વા માટે જાણે પૃથ્વીને જોઈ રહ્યા,
“ઘરમાં પણ એક કુળવધુની રક્ષા ના કરી શક્યા. અરેરે ! અમે મોઢા બગડ૨. વાને લાયક ન રહ્યા.” આમ સમજીને ભીષ્મ-દ્રોણ આરિએ વસ્ત્રોથી પોતાના મુખને ઢાંકી દીધા.
હવે એઠવસ્ત્રા દ્રૌપદીના લાવણ્ય નીતરતા દેહ પર કામાંધ દુર્યોધનની લંપટ છે નજર પડી. અને લવારા માંડશે – હે કરિ ! મારે તારા ઉપર તે લાંબા કાળથી છે અનુરાગ હતો. પણ પાંડવો સાથેના તારા લગ્નથી તેમાં અંતરાય થયો. હવે તે બધાં જ હારી જતાં અંતરાય દૂર થાય છે માટે હજી પણ આવ, જરદી થી આર્વને અહીં બેસ” ૪ આમ કહીને દુર્યોધને દ્રોપદીને પિતાની જાંઘ બતાવી.. . ક્રોધથી છે છેડાઈ દઠેલી દ્રૌપદીએ રોષભર્યા હરફે ઉચ્ચારતા કહ્યું – “હે કુળના છે વિનાશક ! કુરૂવંશ સમુદ્રમાં પાકેલા હે કાળકૂટ ઝેર ! આવી લંપટ વિચારણાથી. તું ભસ્મસાત્ કેમ ના થઈ ગયા ? (પણ હવે તું વધુ સમય બચી નહિ શકે.) પછી જ
દ્રૌપદીએ સભાજનોને કહ્યું – જે કે ગોત્રના વડિલ કે મહિમાથી ઉન્નત બનેલા કેઈ ૨ ૨ હાજર હોય તે આ ઉન્માર્ગગામી આ બને નરાધમેના (દુર્યોધન તથા દુઃશાસનના) છે
લંપટ જીવનની ચીથરેહાલ થયેલી દશા અંગે કંઈક વિચારો અને તે લંપટ-કામાંધને જ કંઈક સમજાવે. વળી પોતાની જાત સુદ્ધાં હારી ચૂકેલા ભરથારને જ્યારે પિતાના શરીર