SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક એ માટે એ ભૂલને યા રાખવી જોઈએ કે-આ જન્મમાં પાછી એવી ને એવી ભૂલ આપણાથી થઈ જવા પામે નહિ. આ મનુષ્યજન્મ આપણને પહેલ વહેલી જ છે જ વાર મળે છે, એવું તે નથી ને? કઢાચ એવું બન્યું હશે કે આપણે આ પૂર્વે છે અનંતીવાર પણ મનુષ્યજન્મને પામ્યા હોઈએ. તમે એ પણ સાંભળ્યું તે 8 હશે જ કે- આ મનુષ્યજન્મને પામીને અત્યાર સુધીમાં અનંતાનંત છે ર આત્માઓ મુકિતએ ગયા છે જે કોઈ જીવ મુક્તિએ જાય, તે મનુષ્ય જન્મને પામ્યા છે જ વિના જાય જ નહિ અને અનંતાનંત જીવો અત્યાર સુધીમાં મનુષ્યજન્મને પામીને છે અને મનુષ્યજન્મ દ્વારા સાધવા યોગ્ય સાધીને મુક્તિએ ગયા છે. મુક્તિએ ગયેલા એ ૨ સિદ્ધોને આપણે વારંવાર યાત્રા કરીને “નમો સિદ્ધાણું” દ્વારા નમસ્કાર કરીએ છીએ. જે છે “નમો સિદ્ધાણં' બેલીને તમે જે અનંતા સિદ્ધોને નમસ્કાર કરે છે, એ બધા છે. અત્યારે સિદ્ધશિલાની ઉપરના ભાગમાં વિરાજે છે. એ બધા યા આવે, ત્યારે આપણને દિ એમ તે થાય ને કે-એમણે એવું તે શું કર્યું, કે જેથી મનુષ્ય જન્મને પામી, ત્યાંથી ૨ મરીને એ સિદ્ધિને પામ્યા પણ ફરીથી જમ્યા નહિ? મનુષ્યજન્મને પામીને જે કોઈ જ એ સિદ્ધિને પામે તેને જન્મવાનું બાકી રહે ખરું? જે જન્મે તે અવશ્ય મરે પણ જે કઈ કે મરીને સિદ્ધ થાય તેનું જન્મવાનું હમેશને માટે બંધ થઈ જાય. મનુષ્ય જન્મને પામેલા ૨ એ અનંતાનું જન્મવાનું હંમેશને માટે બંધ થઈ ગયું અને આપણે કદાચ અનંતીવાર છે પણ મનુષ્યજન્મને પામ્યા હોઈશું, તે પણ પાછું આપણે જન્મવું જ પડે છે, એનું કે કાંઈ કારણ? છે જન્મવું પડયું એ આપણું જ ભૂલનું પરિણામ : આવા મહત્ત્વવાળા પણ મનુષ્યજન્મમાં આપણે જે જન્મવું પડયું એ આપણી છે છે કઈને કઈ ભૂલનું જ પરિણામ છે, અને જન્મવું પડે તેવી ભૂલ કરી હોય છતાં જ પણ મનુષ્યજન્મ મળે અને તેય આર્ય દેશાકિ સામગ્રીએ સહિત મળે, એ આપણું મહાપુણ્ય. ભૂલ કરેલી માટે જન્મવું પડયું, પણ આ જન્મ મળ્યો અને તે સાથે આવી બધી ઉત્તમ ઉત્તમ કોટિની સામગ્રી મળી, તે આપણાથી કાંઈ ને કાંઈ સારું છે થયેલું એનું ફળ છે. જન્મવાને માટે જન્મની સફળતાની દષ્ટિએ, સાનિઓની દષ્ટિએ સારામાં સારું ૬ સ્થાન મનુષ્યજન્મ છે, પણ એવી જગ્યાએય જન્મ કેણ ? તમારા હામાં એ છે જ કેતરાઈ જવું જોઈએ કે-જેણે ભૂલ કરી હોય તે જ. આપણે જે ભૂલ કરેલી, તે પણ છે પાછી એવી કરેલી કે–અહીં કદાચ આપણે કશી પણ ભૂલ ન કરીએ એવું જ જીવન છે જ જીવીએ, તે પણ આપણે અહીંથી મર્યા બાદ ફરીથી જન્મવું તે પડે જ, એવી
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy