________________
જડ અને ચેતનાને સંયોગ એ જ સંસારનું મૂળ કારણ છે. તેથી સંસાર , આ અસાર અને દુઃખદાયક છે. આ અસાર સંસારમાં ધર્મ જ એક સાર છે. માટે ધર્મનું છે હું આચરણ કરવું જોઈએ. ધર્મથી ઘણા ભેગો ધર્મથી દેવતાઈ સંપત્તિ, ધર્મથી પુત્ર અને જે મિત્રો તેમજ ધર્મથી સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. ધર્મરૂપ વ્રતે પાંચ અથવા જ
બાર છે. કાન, શીલ, તપ અને ભાવ એવા અનેક ધર્મના ભેદે છે. વળી તેમાં પણ ૪ જ મુખ્ય પુણ્ય જિન પૂજા જિનશન વખણાય છે. કારણ કે જિનદર્શન વિના માણસોને જ
સમ્યકત્વ પણ વિકસિત થતું નથી. તેમાં પણ જિનદર્શન પૂજા વિધિપૂર્વક જ કરવું જ જ જોઈએ. અહીં યુકિતથી કરેલ ઔષધુ ગુણને અર્થ થાય છે. જે માણસો જિનેશ્વરના જ
દર્શન અને પૂજા કરીને નિરંતર ભોજન કરે છે તેનું તે ભજન કહેવાય છે. બાકીના ૪ જિનાજ -- - ૨
જિન દર્શન પૂજા મહિમા છે
- . પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. છે આa૦ હજહાજ આ૦ -૦ ૦ છે અને આહાર કહેવાય છે. કે હે ભવ્યજને ! સાંભળો નિચ્ચે ભજન કરવાના અવસરે નિરંતર જિનેશ્વરનું ર. ? દર્શન તથા પૂજન કરવું. મુખ્ય રીતે તે ત્રિકાલ જિનદર્શન-પૂજા કરવું.
હવે ની રીતે જિનદર્શન-પૂજા કરવું ? એમ પુછતાં તે શ્રેષ્ઠ મુનિએ પ્રગટપણે જ 9 કહ્યું- દરેક પુણ્યકર્મમાં ભાવની જ પ્રશંસા કરાય છે. માટે ભાવથી જિનદર્શન તથા પુજા ન કરવી જોઈએ. ભાવ વડે કરેલ દર્શન તથા પુજા સમ્યગ કર્શનને નિર્મળ બનાવે છે.
ધનજી શેઠના દત્ત નામના પુત્રે ભક્તિભાવથી ભગવાનના દર્શન તથા છે 9 સ્નાત્રપુજા કરી પછી બીજા ભવમાં તે આનંદ રાજાના મેઘનાદ નામના પુત્રરૂપે જનમ્યા. છે ત્યાં તેણે જિનદર્શન પુનું ફળ કેવી રીતે મેળવ્યું. તે નીચે પ્રમાણે કથા વાંચીને આ ધ્યાનમાં લેવું
જિનશન તથા સ્નાત્ર પુજાના પ્રભાવથી મેઘનાદના રાજ્યમાં કયાંય પણ અના- ૨ ૬ વષ્ટિ થઈ નર્થ. સમયસર વરસાઢ પડતો નથી. ગરમીના દિવસોમાં સેનાના સૈનિકે છે આ તરસથી વ્યાકુળ થયા ત્યારે છાવણીમાં જ વરસાદ થયે. દેશભરમાં સુકાલ કરનારી છે છે. દર્શન તથા તેના ભાવથી કરાઈ. પુર્વે જેણે પ્રભુની પુજા તથા દર્શન કરી છે તેની ૬િ જ ગતિ કહેવાય છે.