________________
છે.
વર્ષ ૧૧ અંક ૨૯-૩૦ તા. ૧૬–૩–૯ :
: ૬૭૧
દ્રવ્ય ગુરુ વૈયાવચમાં લેવાનું અને ગુરુની દયાવચમાં ખર્ચવાના પાપ કરવામાં
બદ્ધાગ્રહી બની ગયો છે. ગુરૂ પૂજનનું દ્રવ્ય જિન મંદિરના જીર્ણોદ્ધારાઢિમાં વાપરવાનું છેશાસ્ત્ર પાઠમાં જણાવેલું હોવાના કારણે દેવદ્રવ્યમાં ગણાય એ વાતની રજુઆત શાસ્ત્રપાઠ
બતાવીને બાગ્રહી ટ્રસ્ટી વર્ગને કરવામાં આવે તે પણ એ શાસ્ત્રપાઠ સાંભળવાની હું સમજવાની કે સ્વીકારવાની જરા પણ તૈયારી હોતી નથી ઉપરથી ગુરૂપૂજનનું દ્રવ્ય દેવ છે
દ્રવ્ય ગણાય એના માટે શાસ્ત્રપાઠ બતાવીને સમજાવે તે એને પણ કહે કે શું તમે એ જ શાસ્ત્રના જાણકાર છે બીજા સાધુઓ શું શાસ્ત્ર ભણેલા નથી. આવા કઢાગ્રહી માણજ સેને કેણ સમજાવી શકે ? સાક્ષાત્ ભગવાન પણ આવીને સમજાવે તે સમજે કે ન
સમજે ? એ એક પ્રશ્ન ઉભે જ રહે ! છતાં ગુરુ પૂજન દ્રવ્ય વૈયાવચ્ચમાં વાપરવામાં ઠરાવ કરે-કરાવે તે દૃષ્ટતા ગણાય.
છતા પણ જે ટ્રસ્ટી વર્ગ ભયભીરૂ છે અને પાપભીરૂ છે તેને સમજાવવા – ૬ ઉન્માર્ગે જતા રોકી સન્માર્ગમાં લાવવા અને શાસ્ત્રના અનુસારે ધાર્મિક દ્રવ્યને વહીવટ છે
કરી પુન્યબદ ને કરનારા બને એ માટે ગુરુપૂજનના દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જણાવનાર
અને એ દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર આઢિમાં વાપરવાનું વિધાન કરનાર શાસપાઠ કે રજુ કરવામાં આવે છે જે ધ્યાનપૂર્વક વાંચી સમજી દરેક ટ્રસ્ટીઓએ ધર્મ દ્રવ્યના ગેર- ૨ ૬વહીવટ કરવાના પાપથી બચવું જોઈએ.
દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના કર્તા પૂ. મહોપાધ્યાય શ્રી લાવણ્ય વિજયજી ગણી છે. આ છે તેનું ભાષાન્તર કરનાર પંડીતવર્ય શ્રી પ્રભુદાસ બેચરઢાસ પારેખ છે અને એ ગ્રન્થનું ? સંપાન પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી મ. કર્યું છે. .
એ ગ્રન્થમાં ! પ્રશ્ન – ૧ ગુરુપૂજાસત્ક સુવર્ણાદિ દ્રવ્ય ગુરુદ્રવ્યમુચ્યતે નવા ? પ્રશ્ન – ૨ કુલ ચૈતદુપયોગિ? ઇતિ
ગુરુ પૂજાનું સૂવર્ણાદિ દ્રવ્ય ગુરુ દ્રવ્ય કહેવાય કે ન કહેવાય આ પ્રથમ પ્રશ્નને ૨ પ્રત્યુત્તર આપતા દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થકાર ફરમાવે છે કે,
ઉચ્યતે – ગુરુપૂજાસકં સુવર્ણાદિ રજોહરણઘુપકરણ - વત ગુરુદ્રવ્ય જ ન ભવતિ, સ્વ નિશ્ચાયામકૃત–ાત્
રહરણાદિ ઉપકરણ જેમ ગુરૂદ્રવ્ય છે તેમ ગુરુ પૂજનનું સેનું વગેરે દ્રવ્ય ૬ ૬ ગુરુદ્રવ્ય થતું નથી કેમ કે ગુરૂએ પિતાની નિશ્રાનું કરેલું હોતું નથી.
આને સ્પષ્ટ અર્થ આ પ્રમાણે છે.