________________
૪૯૨ :
સ'સારની અનુકૂળતા ગમી જાય તે મિથ્યાત્વના ઉદ્મય થા. તેવા
નહિ.
: શ્રી જૈન શાસન (અઠવ ડિક)
તે
સમજવુ' કે– જે અવિરતિના ઉદય હતા જીવ ક્યારે ધર્માં મૂકી દે તે કહેવાય
મજા
સંસારનું સુખ અવિરતિ નામના પાપના ઉદયથી ભેગવવું પડે. તેમાં આવે તેા જૈનપણું ચાલ્યું જાય- આ વાત સમજી જાવ તે ઇચ્છા છે. સાંસારમાં રહેલા પણ કયારે સ'સાર છૂટે તે વિચારવાળા હાય તે સ`સાર તરી સાધુપણામાં આવેલાને સારી સારી સામગ્રી ગમે તે તે ડુબી જાય. ભગવાને અમને ય છેાડયા નથી.
જાય.
પ્ર. : એકદમ પરિવર્તન ન આવે. પણ ધમ પડી રાખ્યો તેા લાંકે ગાળે ફાયદા થશે ને?
ઉ. : ધર્માં કેમ પકડી રાખ્યો છે? પરિવર્તન ન આવે તે માટે કે રાસારની મજા મળે માટે? ધર્મને દુનિયાના સુખ માટે, સ...પત્તિ માટે, રાજઋદ્ધિ માટે પડી રાખે તે બધા મહામિથ્યાષ્ટિ છે. ધર્માં દુર્ગતિથી ખચાવી મેલ્લે મેકલી આપે છે તે માટે ધર્મ પકડે તેા કામનુ છે. આ બધું સમન્ને સમજ્યા વગર જેમ તેમ બેકા નહિ.
પ્રશ્ન : મેાક્ષમાર્ગની આરાધના દીક્ષા લીધા વિના કરી શકાય ?
ઉ. : હા. સાધુ ધર્મ પાળવાની શક્તિ નથી પણ તે શક્તિ પેદા કરવા માટે શ્રાવકધમ ની આરાધના કરવાની છે.
જુએ સાધુ ધર્મની પ્રાપ્તિ વિના કદી મેાક્ષ મળે જ નહિ. ઘરમા પણ જે જીવા કેવળજ્ઞાન પામ્યા તે ભાવથી પણ સાધુપણું પામીને, તમને બધાને ઘર ગમતું નથી, પૈસા-ટકા ગમતા નથી પણુ ન છૂટકે બધુ' કરો છે ને? ધીથી ભીખ માગીને ખવાય નહિ માટે પૈસા પણ જોઇએ પણ તે નીતિ માગે મેળવે, અનીતિ માગે થી નહિ. આવી સમજ ન હાય તા તેને શ્રાવક પણ શી રીતે કહેવાય ?
પ્ર. ઃ શ્રેણિક મહારાજાએ દીક્ષા ન લીધી તે ય તીર્થંકર નામકર્મી ખાંચુ ને ? ઉ. : શ્રી તીર્થંકર નામકર્મ બાંધવુ તે જુદી વાત છે અને શ્રી તીથ કર થવુ જુદી વાત છે.
સમકિતી જીવ શ્રી તીર્થંકર નામકમ માંધે. પણ સાધુધર્મ પામ્યા વિના વીતરાગતા આવે નહિ, કેવળજ્ઞાન થાય નહિ.