________________
E'
*
f,
-
(
ક
,
I III
છે પ્યારા ભૂલકાએ,
માતા... મમતા... મમતા.. !!! આ વળી મમતા કેની સાથે કરવાની ? કેની ઉપર કરવાની ? કંચન કામની સાથે અને કુટુંબ પરિવાર પર ના.. તા.. તેની રેલી માયા અને મમતાને ફેંકી દેનારા તે ઘણાય મળશે ? એ
પતુ, કાયા પરના મમત્વને ફેંકી દેનારા તે આ દુનિયાના ખેાળે કેટલા ? તેને જ 4 ગોતવા દિવો લઈને નીકળવું પડશે. શોધવા છતાં મળે પણ ખરા કે ન પણ મળે.
સ્વાર્થ ભર્યા વર્તનથી ભય પામેલા જ બીજા બધા સ્વાર્થી છેડી દે છે પરંતુ ૨. આ બધાય સ્વાર્થ માં મોખરે રહેલા અને મુખ્ય સ્થાને બેઠેલા કાયાના સ્વાર્થને ખંખેરવો છે © એટલો બધો આસાન નથી...
કાયા પરની મમતા આ જીવને આજની છે. તેની વળગાટ વિરાટ ભૂતકાળના - પેલે પારથી જીવની સાથે છે. આ જીવને કાયાનું મમત્વ વળગ્યું છે.
મધ્ય બિદુમાં રહેલી કાયા અને તેની આસપાસ વીટળાયેલા અન્ય સ્વાધે.. . એટલે સ ય સાથી તરીકે રહેલી આ કાયા પર જીવનું મમત્વ બેહa છે.
સ્વાર્થ ભરેલી કાયાની માયાને કારણે જીવ અનાદિકાળથી રીબાય છે. કાયાની છે. અંદર જીવ રહેવાથી ટાય છે. અથડાય છે. પછડાય છે. શેકાય છે. ભૂ જાય છે. અનેક )
કષ્ટોથી ત્રાસે છે. ચાર ગતિના સઘળાય દુઃખની જડ હેય તે આ કાયા છે. કાયાને છે જીવનું જબરઇસ્ત બંધન છે.
ચાર ગતિની મુસાફરી દરમ્યાન જીવે આવા જાત જાતના બંધન મેળવ્યા છે. આવા અનેક શરીરની અદલબદલ પણ જીવે ઘણુ કરી છે. ૮ અ ! અદલા બદલાનો સરવાળો કરીએ તે સાગરેપમના સાગરોપમને સમય છે છે ખૂટી જાય. અસંખ્યાતા એજનમાં પથરાયેલા સમુદ્રના બિંદુએ પણ એાછા પડે. હું છે આટલા બધા અ...ધ..ધ..ધ. શરીરે જીવ મેળવ્યા શરીરની સાર – સંભાળે છે છે અને પળોજણ પાછળ જીવે એક જ અપેક્ષા રાખી... ર સુપની.... જ જીવને ચોકકસ ખાત્રી છે કે સુખ મળશે તે શરીરથી પણ, આજ દિન સુધી