SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ છે 'નો એ ત્મ પ્રબોધક પ્રસંગે 1 કોના વારસ બનવું છે ? : પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આ એ પુણ્યના ફલ તરીકે શું પ્રાપ્ત થાય? આ પ્રશ્નના જવાબમાં સુરસુંદરી અને જ ૨ મયણાસુંઠરીખે જે જવાબ આપ્યા તે આપણા બધાને ખબર છે. સુરસુંદરીએ પુણ્યના ક ફળ તરીકે જે વાત કહી કે, ધન, યૌવન, હોંશિયારી, નિરોગી શરીર અને મનગમ છે. મેળાપ-તે વાત ખોટી નથી પરતું તેના પરથી માણસના મનમાં શું હોય છે તે છે હું સમજી શકાય છે. અર્થ-કામના જ રાગી બનેલા અને આ વાત ગમે. સાચે સમજુ ; ધર્માત્મા ધર્મના ફળ તરીકે આવી નાશક અને મોક્ષ માર્ગમાં અંતરાયભૂત ચીજોને જ ઇ માંગે પણ નહિ અને તેમાં રાજી પણ થાય નહિ. ' . . , સાચે ધર્માત્મા તે તોવિક દષ્ટિએ, શ્રીમતી મયણાસુંદરીએ પુણ્યના ફળ તરીકે છે દિ વિનય, વિવેક, ચિત્તની પ્રસન્નતા, શીલસંપન્ન શરીર અને મોક્ષમાર્ગને મેળાપ–તે જ ૨ ચીજો માં જ રાજી થાય. તે ચીજને જ ઈચ્છ. ૨ વર્ષોથી વર્ષમાં બે વાર આ વાત સાંભળનારા વાંચનારા આપણા હૈયાને ઢાળ , ક કઈ તરફ છે તે વિચાર કર્યો છે ખરો ? આપણને મોક્ષમાર્ગમાં બાધક જ સામગ્રી ગમે છે જ છે કે, મોક્ષમાર્ગમાં સાધક-સહાયક સામગ્રી ગમે છે ? આ વિચાર આત્મા સાથે ન જ ૨ કરીએ તે આપણને શું લાભ થાય ? આપણે સુરસુંદરીના વારસ થવું છે કે મંયાણા 85 સુંદર ના વારસ થવું છે ? જ્યાં સુધી ધનાદિ તરફનો ઢાળ હશે તે સમજી લેવું કે ? આપ સંસારનો રસ હજી તેવો જ છે, તેમાં કાપ પડયે નથી, આ વિચાર જ્યાં છે સુધી આત્મસાત્ નહિ કરીએ તો આપણને જે આત્મિક લાભ થવો જોઈએ તેનાથી વંચિત રહીશું. ધર્મકથાએ માત્ર વાંચવા કે સાંભળવા નથી પણ હયાને અડાડવા જ છે અને સુધારવા માટે છે. આવી જશા કેળવવા આ વિચારણા છે. શ્રી મહાવીર શાસન – શ્રી જૈન શાસનના પ્રતિનિધિ માધવજી તારાચંદ મહેતા દીપક સ્ટેસ ૪૬ મિઈન રેડ, નાસિક-૪રર૦૦૨
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy