________________
૭૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
:
તિથી ૫ પૂ. સકલારામરહસ્યવેદી આ. દેવ શ્રી દાનસૂરિજી મ. ના સ્વર્ગતિથી નિમિત્તે જ
પ. પૂ. સિદ્ધાંત મહોદધિ આ. દેવ શ્રી પ્રેમસૂરિજી મ. ના વડી દીક્ષા નિમિત્તે, પ. પૂ. આ ૨ સિદ્ધાંત સંક્ષક આ. દેવ શ્રી રામચન્દ્રસૂરિજી મ. ના દીક્ષા તિથિ નિમિત્તે વ્યાયાનમાં છે ગુરૂ ગુણના ગુણાનુવાદના નિર્મળ ગંગામાં રવાસીને પૂ. શ્રી આદિએ હરાવ્યો જ હતું. અને આ મહાપુરૂષોના ગુણેને સ્પષ્ટ કર્યા હતા.
| નેર નગરમાં મહા સુ. ૧૩ ના સોનાના દિવસ ઉગ્યો અને ગામોગામથી પધારેલ જ ભાવિકેએ બપોરના બરાબર ૩ વાગે તપસ્વીઓનો વરઘોડે ચઢયા પછી મહેસુસ કર્યું છે જો કે નેરમાં “ઉગે ઉગ્યે રે દિવસ આજ સોનાને બે હજાર જેટલી માનવ મેદની વર- જ જ ઘડામાં જોડાઈ હતી. તપસ્વીઓના માળાની ઉછામણી પણ સારી થયેલ. મહા પુ. ૧૪ ૨ ના તપસ્વીઓ આતુરતાથી રાહ જોતા હતા કે પળ પણ આવી ગઈ અને સવારે ૪ ૨
કલાકે પૂ. શ્રી આદિ મંડપમાં પધારી ક્રિયા પ્રારંભ કરી. ૧૦-૧૦ વરસ બાલુડાઓને છે
સંઘનું ગૌરવ માનતા બાલુડાએ આદિ ૪૩ ભાવિકે એ માળા પરિધાન કરી હતી. જ ૬ મહોત્સવનાં છેલ્લા ત્રણ દિવસે ત્રણે ટાઈમ મહેમાનોની ભકિત હતી. સંઘ તરફ થી શેઠ 6 છે શ્રી ધનરાજજી વછાછી ભંડારી ગોલ (રાજ.) ઉમેઢાબાદવાલાનું બહુમાન કરાયું છે જ હતું. એમના તરફથી ઉપધાન તપસ્વીઓને સોનાની વિટી આદિ અપાયું હતું. સંઘ છે આ તરફથી તપસ્વીઓને એક રગ, પૂજાની પેટી, આદિ પ્રભાવનાએ થયેલ. નેરમાં થયેલ છે ૨ નેરમાં થયેલ આ ઉપધાન તપની આરાધના એક અવિસ્મરણીય સંભારણું આપી છે ઇ ગયું છે.
| નેરના ઈતિહાસમાં શ્રી ધનરાજજી ભંડારી ઉમેઢાબાઢવાળા આજિ નેર જ જ તિર્થથી પ્રગટ પ્રભાવી શ્રી વિમલનાથ પ્રભુ મંડીત શ્રી બલસાણા તિથિને છર. પાલક જ
સંઘ પૂ. શ્રી આદિ ઠાણ ૫ ના નિશ્રામાં મહા વ. ૫ ત્રિદિવસીય નિકળેલ જેમાં સૌથી જ વધારે નેરવાસીઓએ ભાગ લીધેલ. જેમાં યુવાનની સંખ્યા સારી એવી હતી. તેમજ છે
આ સંઘમાં ૭-૮ વરસના બાલુડાએ પણ યાત્રિક તરીકે જોડાયા હતા. કુલ ૮૨ યાત્રિકો ૬ હતા. સંઘમાં સ્નાત્ર–ભાવનામાં શ્રી દેવેન્દ્રભાઈ એન્ડ શ્રી પાર્શ્વ યુવક મંડળ નેર રમઝટ મચાવતા હતા. શ્રી પાર્શ્વ મંડળ ગામેગામ વરઘોડામાં પણ બેંડના સૂરોથી જિત કરતું હતું સંઘના આયના, લોણખેડે એમ ત્રણ મુકામ હતા. જૈનેતરે ઘણું જ પ્રભાવિત થયા હતા. મહા વ. ૫ ને સંઘ ઉત્સાહભેર બલસાણામાં પહોંચ્યો સંઘમાળ પછી બધા યાત્રિકને ૫૧ રૂા. (એકાવન રૂા.), અર્ક ગ્લાસ, એક થાળી સ્ટીલની ખાદિની પ્રભાવના થયેલ. બલસાણામાં સંઘપતિ તરફથી પાર્શ્વ પાંચ ક. પૂજા ભણવેલ. આંગી પ્રભાવના આદિ થયેલ.