________________
ચિંતનનો ચંદર જ
– પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. જ રાજા રાજ કેશ
ક્રાઇ છે . જીવન જીતવું હોય તે “મને જે કાંઈ જ્ઞાન છે એનું પ્રકાશન ભરતે વાણી પ્રવાહ છે જ જ્યારે વહાવે નહિ.” છે . આપણને સૌને વહેમ છે કે, આપણે જાગેલા છીએ અને બીજા બધાજ કુંભકર્ણની
નિદ્રામાં છે. જે ભ્રમ આપણને સાચા સુખનો સ્પર્શ પણ થવા દેતું નથી. છે . સાચા સુખનો અનુભવ કરવો હોય તે આંતર દષ્ટિ કેળવો. જ ૦ દુઃખનું કારણ–માણસ પોતાની ઇચ્છાઓના વાવટેળમાં ઘસડાયા કરે છે અને સુખની છે
સોનેરી તકે ગુમાવી દે છે. આત્મનિતિ સાધવી હોય તે મધુરતા, નિખાલસતા, પ્રેમ આનંદ, પ્રેરણા, કે પ્રકુહલતા અને સાચા પ્રકાશથી જીવનને હર્યુંભર્યું' કરી દો. હતાશાની વાત જ નહિ ? કરવાની અને નિરાશાને શબ્દ જ નહિ બોલવાને, પછી જૂએ ચમત્કાર ! જીવન છે આત્મિક સૌંદર્યથી દીપિ ઊઠશે. અધ્યાત્મક જ જીવનને સાચી દિશા આપે છે. જેમાં આત્માના હિતને જ વિચાર છે કરાય તેનું નામ અધ્યાત્મ છે. જે જીવનને નવો રંગ આપે, તેજસ્વી બનાવે અને ૨ સાર્થક બનાવે છે. ઘડીયાલને ચાવી આપીએ તે ચાલે છે તેમ મનને સુંદર બનાવવા માટે વિચાર
રૂપી ચાવી આપીએ તે જીવન સુમધુર બને. ' ૨ ૦ આત્માના હિતને માટે જ પ્રયત્ન કરે તે સાચે માનવ બને. છે . પરિણામને વિચાર કરી પગલાં ભરે, પ્રવૃત્તિ કરે તેનું નામ બુદ્ધિમાન ! આ છે માત્ર પ્રત્યક્ષમાં જ મૂંઝાય તે પહેલા નંબરને મૂરખ!
ભણેલે પણ ગણેલો નહિ તે બારાખડીના ચક્રમા અક્ષર જે. આત્માને અહિતથી બચાવી, હિતમાં જેડે તે સાચું કલ્યાણ મિત્ર ! જે સ્વયં ખોટું કરે નહિ, બીજાને ખોટામાં સાથ આપે નહિ. છેટુ જેની પાસે કશું નથી, છુપાવવા જેવું પણ નથી, જે છે તે બધું પડે છે તેનું નામ સદ્દગૃહસ્થ જ
નગરમાં રહી નગરની મર્યાદ્રા પ્રમાણે છે તેનું નામ નાગરિક ! ૨ ૦ ઉમદા વિચારને માલીક તે જ સાચો શ્રીમંત ! ઇ . અધમ વિચારેને ગુલામ તે જ મટે ગરીબ
૦
૦
૦
૦
૦
૦
૦