________________
૨ ૨૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) $ ૬ ૧૦ મે ભવ : મંદિર નામના ગામમાં છપન લાખ પૂર્વના આયુષ્યવાળા છે છે. અગ્નિભૂતિ નામના બ્રાહ્મણ થયા.
૧૧ મે ભવ : અનંતકુમાર દેવલોકને વિષે મધ્યમ આયુષ્યવાળા દેવ થયા. આ
૧૨ મો ભવ : વેતાંબિક નામના નગરમાં ચુમ્માલીશ લાખ પર્વના આયુષ્યવાળા ભારદ્વાજ નામના વિપ્ર થયા.
બારમા ભવે વિઠંડી થયા. ૧૩ મો ભવ: મહેન્દ્ર નામના દેવલોકમાં દેવ પણે ઉત્પન થયા. ત્યાંથી ચ્યવી કેટલાંક ક્ષુલ્લક ભવો ર્યા.
૧૪ મે ભવ : રાજગૃહી નગરીમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર દિ નામના બ્રાહ્મણ થયા.
ઉત્તરાવસ્થામાં ત્રિદંડી થયા. ૧૫ મે ભાવ : બ્રહ્મ નામના દેવલોકે મધ્યમ તિથિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને કેટલાંક ક્ષુલ્લક ભવો કર્યા.
૧૬ મો ભવ : રાજગૃહી નગરીમાં વિશાખા નદી નામક રાજાના પુત્ર વિશાખા છે ભૂતિના પુત્ર વિશ્વભૂતિ થયા.
યુવાનીમાં ચારિત્ર લીધું નિર્મળ સંયમ પાળ્યું મહાન તપશ્ચર્યા કરી પારણે જ ઇ મથુરા નગરીમાં ગયા ગાયે પછાડયા શરીર ક્ષીણ જોઈ વિશાખાનંદી એ મશ્કરી કરી. તે ચંડાલ ક્રોધ ઉત્પન્ન થયો. વિશાખાનંદીને હણવા માટે નિયાણું કર્યું.
૧૭ મે ભવ : મહા શુક્ર નામના દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા. ૪
૧૮ મો ભવ : ચોરાશી લાખના અાયુષ્યવાળા ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. છે વિશાખાનદીનો જીવ ઘણું ભમી તુડગગિરિમાં કેશરીસિંહ થયો. તેને વધુ
કર્યો. રથના સારથી તરીકે શ્રી ગૌતમ સ્વામીને જીવ. શય્યાપાલકના કાનમાં સીસું ૨ રેડાવ્યું અશાતા વેઢનીય કર્મ બાંધ્યું.
૧૯ મો ભવ : સ્વામી નમસ્તમઃ પ્રભામાં નારકીના જીવ તરીકે ઉત્પન થયા. ૨૦ મે ભવ : કેશરી સિંહ થયા. ૨૧ મો ભવ : ચોથી પંક પ્રભા નામની નારકીમાં નારકીના જીવ તરીકે ઉત્પન્ન થયા. આ આ નારકીના ભવમાંથી આયુષ્ય પૂર્ણ કરી ઘણુ ભવ તિર્યંચ અને મનુષ્યના કર્યા. રર મો ભવ: રથપુર નગરના રાજા વિમલ થયા.