________________
. ૮૪૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તે હરણ થાય. એના મા-બાપને પૂછવું જોઈએ ને ?' રચૂડ કહે : મા? પરણું છે ર તે સૌભાગ્યસુંદરીને?' માએ પોતાના પતિને કહ્યું–પતિએ સૌભાગ્યસુંદરીના બાપ પાસે જ માગું મૂકયું. બાપ કહે : “ભલા, તમારા જેવો વેવાઈ દી કરીએ શોધવા જતાં ક્યાં છે જ મળવાનું છે? મારી દીકરી પણ શાણી છે, ને રતનચૂડમાં પણ શું કવાપણું છે? જ ઘડી ઘડી રંગ બદલતા કાચીંડા જેવા જુવાનને સૌભાગ્યસુંદરી બરાબર પિછાણે છે તે
રત્નચૂડ અને એ મળે મળીને નકકી કરે. પછી આપણે કંકુમાં પાણી ભેળવીએ ?' છે રત્ન ચૂડ તે મળવા માટે તૈયાર હતે. એની તે મનની મનમાં રહી ગઈ હતી. એ મનમાં એમ હતું કે બીજું તે ઠીક, પણ રૂબરૂ મળશું તે એ ગુમાની છોકરીને બે
ચાર ચેપડાવશું તે ખરાને ? બીજે દિવસે બંને રૂબરૂ મળ્યા. મળતાની સાથે સૌભા૨ ગ્યસુંદરી કહે : “હે રૂપાળા જુવાન? મને તું બધી વાતે ગમે છે, પણ એક વાત આ ગમતું નથી. આ રત્નચૂડ કહે : કઈ વાતે હું નથી ગમતો? સૌભાગ્યસુંદરી કહે : તું ટાઢી ને ? - વાસી રઈને જમનારે છે. રતનચૂડ કહે : “અરે ના રે ના? હું તે જ ગરમા- ક
ગરમ રસેઇ ખાઉં છું. હું કહેતે હેઉ તે પૂછી જે મારી બાને? સં. ભાગ્યસુંદરી છે એને અડધેથી બેલતે અટકાવીને કહેવા લાગી. “બરાબર છે. તમે રસેઈ ગરમાગરમ છે
ખાતા હશે પણ તે ચૂલાની ગરમ કરેલી તમારી ગરમીથી ગરમ કરેલી નહિ. તમારા જ
બાપઢાઢાની પેદા કરેલી. જે જુવાન બાપની મિલક્ત ખાય છે એ ટઢી ને વાસી ૨ રઈ ખાય છે ? જે આપકમાઈ વાપરે છે, એને સૂકો રોટલે પણ બત્રીસ ભોજન છે છે જે છે ? જ રચૂડ આ સુંદરી પણ મુગ્ધ થઈ ગયો. એણે કહ્યું: “તે એ મા મારે ? આ કરવું જોઈએ?” સૌભાગ્યસુંદરી કહે : “દેશ દેશાવરને પ્રવાસ ખેડે? પરાક્રમને ૨ ૨ ચતુરાઈથી પૈસે કમાઈ લાવે. સાચી સ્ત્રી પૈસાને પૂજતી નથી. પરાક્રમી પુરુષ છે છે ઈચ્છે છે?”
રત્નસૂડને સૌભાગ્ય સુંદરીની વાત મનમાં ઠસી ગઈ. એણે તે ઘેર આવી * પિતાને કહ્યું: “હવે હું વેપાર માટે દેશ દેશાવર ખેડવા માગું છું. મારા પરાક્રમથી
લક્ષમી પેઢા કરીશ અને પછી પરણીશ. કમાણી કર્યા વગર પરણવું પાપ છે.
- પિતા ડાહ્યો હતે દુનિયાકારી જોઈ હતી, એણે કહ્યું- બેટા તું અમારે છે છે એકને એક છે, અમારી આંખ આગળ રહે, એ અમને જરૂર ગમે, પણ કહેવતમાં જ