________________
વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
: ૭૧
પત્નીને હસતી જોઇ પતિ ખેલ્યા, તમે મારી પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા જેવી છે તેવા જ ડૅમ અને શ્રદ્ધા મને પ્રભુ પ્રત્યે છે.
તાદાન થાડીવારમાં જ શાંત થઈ જશે,
શું બનવું, શું ન બનવું.
ઉત્સાહી બનજો
ઉદ્યમી બનો
પવિત્ર મનો
શનામી બનજો
ખાનદાની બનજો
ઉદાર મનજો
યાગી મનો
સરળ બનજો
ઉત્તમ મનો આશાવાદી બનશે
સત્યાગ્રહી બનજો
ગુણી ખનો
ઉદાસી બનશે। હિં આળશ્રુ બનશે। હિં
પાપી બનશે। હિ બદનામી બનશે. નહિ ખરાબ બનશે। નહિ
ઉડાઉ બનશે। નિહ.
રાગી બનશે। નહિ
ઉદ્ધત બનશે। નહિ
અધમ બનશે। હિ નિરાશવાદી બનશે। નહિ ઠાગ્રહી બનશે. નહિ
અવગુણી બનશે. નહિ
—વસુમતી
-વસુમતી
( અનુ. પેજ ૬૩ નું ચાલુ )
વિદુરને ખ્યાલ આવ્યેા કે-પાંડવા તથા કૌરવામાં ઉચ્ચુ ખલ જીઆ થઇ રહ્યા છે આથી ભીષ્મ પિતામહ આદિને વિન તિ કરી કે આ સર્વે ખાળકુમારો હવે કુમાર થયા છે. હવે કલાભ્યાસના અવસર થયા છે માટે કલાભ્યાસથી ઉપેક્ષા ન કરાય,’
ભીષ્મ પિતામહાદિએ પૂછતા વિદ્રે કહ્યું કે-‘કૃપ’ નામના કલાચાય આ કુમારોના ઉપાધ્યાય છનશે. સર્વે કળામાં તેએ આ કુમારોને પારગામી બનાવવા સક્ષમ છે. અને સર્વે રાજકુમારો વિદ્યાભ્યાસ કરતાં કરતાં કુશળ થવા લાગ્યા.
5