________________
છે. ર૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક
સત્ર જગ્યા જોઈએ ને?
એટલે આની જરૂર નહિ માનેલી? ઘરમાં નહાવાની જગ્યા જોઈએ. સામાન છે. ભરવાની જગ્યા જોઈએ, કિંમતી ચીજો રાખવાની જગ્યા જોઈએ –એ વગેરે જોઈએ, છે અને ન જોઈએ માત્ર આ બે, એવું કેણે તમને શીખવ્યું ? આજે પણ સુખી માણસો છ ધારે તે શ્રાવકજીવનના વિધિને જીવનમાં ઉતારી શકે, પણ એ માટે હૈયાને અનુરાગ ૨ જ ને ઉત્સાહ જોઈએ. સાંજે આવશ્યક કરી, ગુરૂ હોય તે તેમની સેવા કરી, તત્વચિંતા છે જ કરે અને ઘરે સ્વજનોને ધર્મકથા સંભળાવે. પછી બધું સિરાવીને સૂઈ જાય. આ 8 બધી ધર્મક્રિયા ચાલુ છે? વાત એ છે કે-ધર્મક્રિયાઓનો તેટલે રસ હજુ પિદા શું જ થયો નથી. ધર્મક્રિયાઓને રસ હોય અને એમાં એકાગ્રતા આવે, તે તે પણ ધર્મ ધ્યાન છે જ છે અને તેને જોઈએ અનુરાગ.
ઉત્કટ પરિણામ છે. કોઈ પણ ક્રિયામાં, પછી તે ક્રિયા પાપની હોય કે ધર્મની હોય, પણ એમાં છે ૨ ઉત્કટ પરિણામ ન આવે, એ જીવ મધ્યમ પરિણામવાળો કહેવાય. જેના પરિણામે રિ કે મધ્યમ કોટિના હોય, તે પ્રસંગવશ એકઠમ અતિ ઉલાસમાં આવી જાય અને એકદમ છે જે કાંઈ કરી બેસે-એવું બને નહિ. મંત્રી પેથડ શાહના હૈયામાં, પોતે બનાવેલું બધું જ ૨ સોનું તીર્થમાં ખચી નાંખવાનો જે પરિણામ પ્રગટયે, તેવું મધ્યમ પરિણામવાળાને જ જ માટે બને નહિ. જ મંત્રી પેથડ શાહના પિતા દેઢ શેઠે સુવર્ણસિદ્ધિ મેળવી હતી. દ શેઠ તે છે
સુવર્ણસિદ્ધિનો ઉપાય પેથડ શાહને બતાવે. દેઢ શેઠના મૃત્યુ બાટ, પેથડ શાહે એ જ ૬ સુવર્ણસિદ્ધિને પ્રયોગ કરવા માંડેલ, પણ તેમાં સફળતા મળેલી નહિ. છે થિડ શાહ મંત્રી બન્યા બાઢ, તેમણે ફરીથી સુવર્ણસિદ્ધિને પ્રયોગ કર્યો અને છે. તેમાં તેમને સફળતા મળી. જેટલું સોનું જોઈએ, તેટલા લેઢા ઉપર પ્રયોગ કરવાથી, આ છે એ લેટું સુવર્ણ બની જતું. પેથડ શાહે આબુ ઉપર, લેઢાના ગંજ ખડકાવ્યા અને દિ તેનું સુવર્ણ બનાવ્યું. છે લેક માનતા કે- પેથડ શહિ આટલું બધું લોઢું રાજ્યને માટે જરૂરી હથિયારો જ બનાવવાને માટે એકઠું કરે છે, જયારે પેથડ શાહે તે એ લોઢાનું સુવર્ણ બનાવી દીધું. છે પછી, એ સુવર્ણની પાને વેગવાળી ઉંટડીઓ ઉપર લાદીને, પિતાને ધ્યાને લઈ છે જવાનો પેથડ શાહ નિર્ણય કર્યો.
ત્યાંથી રવાના થતાં પહેલાં, શ્રી જિનનું કર્શન કરવા માટે, તેઓ શ્રી જિન- ર.