SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ Y Aven ...o 8.6681 Salvatore per og MOIPIOS ON M U26W group eurvor era blond PBU NEW YU120747 – તંત્રી KAUN પ્રેમચંદ મેઘજી ગુઢક " jલઈ). હેમેન્દ્રકુમાર જયુબલાલ હ. (જજ ) છે જજ કર૬ સેe વઢવ૮૪). શ • • S • અઠવાડિક • W**ઝાઝારાકૂ વિજ્ઞct a શિવ મઘ થવા | /૮૬ ૪જd yઢા ( Ek (8) છેવર્ષ : ૧૧] ૦૫૫ ટીશાખ સુદ ૫ મંગળવાર તા. ૨૦-૪-૯૯ [અંક ૩૩-૩૪ આ વાર્ષિક રૂા ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ કે. -પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુઠિ-૧૨ ગુરૂવાર તા. ૬-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ પૂ. પ્રવકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયુ હોય છે તે ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૨ મું ) અવ૦ ) નાણું પયાસયં સહઓ તો સંજમો ય ગુધિર તિહપિ સમાગે મેક જિલુસાસણે ભણિએ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસકાર જ ૨ પરમષિ આરાય ભગવન્ત શ્રી મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજા મોક્ષસુખનું વર્ણન છે છે કરી આવ્યા પછી હવે મોક્ષના ઉપાયોનું વર્ણન કરી રહ્યા છે. સ્વપરને પ્રકાશક એવું છે જે જ્ઞાન, આ માને વિશુદ્ધ કરનાર તપ અને આત્મામાંથી જુનાં કર્મોનો નાશ કરનાર છે એવું સંયમ આ ત્રણેને સંપૂર્ણ સમાયોગ થાય તે આત્માન મેક્ષ થાય, એવું શ્રી છે ૨ જૈનશાસનમાં કહ્યું છે. આપણને બધાને શ્રી જૈનશાસનની પ્રાપ્તિ થઈ છે તે જૈનશાસનને પામેલા જેટલા છે છે જે હોય તે બધા મોક્ષની ઈચ્છાવાળા જ હોય ને ? જેને જેને મોક્ષની અત્યંત કે તાલાવેલી હોય તેવા જ આ વાત સમજી શકે છે. જેને સંસારમાં જ લહેર
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy