________________
. મહાભારતનાં પ્રસંગો હ
[ પ્રકરણ-૫૨ ]
—શ્રી રાજુભાઇ પંડિત
એતે શત વય' પચ, યાવીર પરસ્પરમ્ પરંતુ પરિભૂતા હિ, વય' 'ચાત્તર' શતમ્ ॥ “ તે સેા ને 'આપણે પાંચ, પરસ્પરના ઝગડા મહિ ખીજાથી પરાભવ થતે, આપણે એકસે। પાંચ, ’ પાડવા ફ્રી ધૈ તવનમાં આવી પહેાંચ્યા છે. સુકૃત કરતા કરતા રહ્યા છે.
સમય વીતાવી
એક દિવસ દુર્ગંધનની પત્ની ભાનુમતી અત્યંત દુ:ખી થયેલી અહી આવી ચડી. માતા કુંતીને નમીને બે હાથે વસ્ત્રના પાલવ પડીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. કેમે કરીને કુી માતા તથા દ્રૌપદીએ તેને શાંત પાડી, આશ્વાસન આપતા તે ડુસકા ખાતા ખેલી કે– “પ્રસારેલા આ વસ્ત્રના પાલવમાં હું પતિની ભિક્ષા માંગુ છું, ધર્મપુત્ર! મારા પતિ દુર્ગંધન તેના દરેક ભાઇએ સાથે અત્યારે વિટંબણા ભરી યાતના વેઠી રહ્યા છે. તેને માત્ર આપ જ મુક્ત કરાવી શકે છે. ભીષ્મ પિતામહના કહેવાથી હું અહીં આવી છું.”
પણ મારા પ્રિય બંધુદુર્યોધનને મૃત્યુ સટ શી રીતે છે? કાણે તેને પ્રાણાંત ધૃમાં નાંખ્યા છે ?
વાખમાં ભાનુમતીએ કહ્યું
૮ તવનના ગોકુળા જોઇ– જોઈને સ્વૈર વિહાર માણી રહેલા તમારા ખંધુ ગાકુળાને કૃતા કરી રહ્યા હતા. ત્યારે એક દૂતે આવીને અહીંથી ઘેાડે દૂર રહેલા અત્યંત સુંદર ઉપવન તથા મહેલ હાવાની વાત જણાવતા તમારાં ખંધુએ ત્યાંના રક્ષકાને હણી નાંખીને રમણીય ઉપવનમાં ભાંગ-ફાડ મચાવી ઇને મહેલમાં મો જમાવી રહેવા માંડયુ. તેએ સુખેથી રહેતા હતા. ત્યારે બીજી માજુ રક્ષકાએ ખેચરાથિતિને ઉપવનના ભાંગ–ફેાડના સમાચાર આપતા વિરાટ રીન્ય સાથે ખેચરાધિપતિ ખેચરેન્દ્ર આવી ચડયા.
સૌ પહેલુ યુદ્ધ જયદ્રથ-ભગઢત્ત સુશર્મા આદિ અનેક રાજા સાથે ખેચાએ પણ ખેચરાના વિરાટ ગગનગામી સૈન્ય સામે તે કાઇ ટકી ના શક્યા, અને સ`ગ્રામ