SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧, અંક–પ : તા. ૧૫-૯-૯૮ : ૧૧૫ કે કિવસે પાટનગર અમઢાવાઝના આંગણે પૂ.આ. શ્રી વિરામચન્દ્રસૂરીશ્વરજી મ. અને શતા ધિક શ્રમ-શ્રીની ઉપસ્થિતિમાં અજોડ એવી આ આરાધના પૂર્ણ કરી “તપસ્વી-સમ્રાટ’નું છે. આ બિરુદ પામ્યા. છતાં તેઓશ્રી તપથી વિરામ ન પામ્યા અને ત્રીજી વાર પણ વર્ધમાન ૨ આ તપને પ્રારંભ કર્યો. ચૌઢ હજાર આય બિલના તપસ્વી સાધક બની ઇતિહાસમાં અદ્વિતીય છે કે સ્થાન પ્રાપ્ત કર'. પૂજ્યશ્રીની મૌ સાધના પણ ઠેર ઠેર સુંઢ૨ પ્રભાવ પાથરવામાં જ સફળ નીવડતી . એની સાખ તેઓશ્રીની ચાતુર્માસિક સ્થળોમાં સારી એવી સંખ્યામાં છે. જ થયેલી વર્ધમાન તપની સમૂહ આરાધનાએ પૂરે છે. તદુપરાંત, પૂજ્યશ્રીની નિશ્રામાં જ અંજનશલાકા-2 તિષ્ઠાત્રિ મહોત્સવ મોટી સંખ્યામાં ઉજવાતા રહેલા. અચંબિલ તપને જ પૂજ્યશ્રીએ પિતાનું જીવન જ બનાવી દીધું હતું. ૧૦૦ થી પણ અધિક એાળીઓ ભરઉનાળામાં તે એશ્રીએ ઠામચૌવિહારથી કરી છે. પૂજ્યશ્રીની સંયમશુદ્ધિ, દર્શનશુદ્ધિ ૨. અનુપમ છે. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર તરીકે સિદ્ધાંત છે રક્ષા અને શાસનક્ષાપૂર્વકનું પ્રભાવક જીવન જીવી રહેલા તેમજ વૃધ્ધાસ્થામાં ય ત પમય ચર્ચા જાળવી ૨ ડેલા, તેઓશ્રી અનેક સ્થાનોમાં અદ્દભુત શાસનપ્રભાવના કરતાં વિચરી છે. જ રહ્યા હતા. ગત વર્ષે શ્રી શત્રુંજય મહાતીર્થમાં ચાતુર્માસ કરવાની તીવ્ર ભાવનાથી ૨૭ વર્ષે છે ક ઢબઢબાભેર ચતુર્માસ થયું. ૫૧ ઉપવાસ, ૧૫ ઉપરાંત માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ ક ૨ તેમજ પૂ.શ્રીને ચાલુ ૧૦૦+૧૦૦+૮૮ મી એળીની અનુમાઢનાર્થે સમગ્ર પાલિતાણામાં જ છે અષ્ટકમ ચૂરક સામુહિક અઠ્ઠાઈ તપનું મંગલ અનુષ્ઠાન ૮૦૦ ની સંખ્યામાં થયું. અને આ અ પૂર્વ ગુરૂભકિત અઢા થઈ. પર્યુષણ બાઢ અઠ્ઠાઈ મહોત્સવની શરૂઆત થઈ તેમાં અનેરો છે રંગ રેલાતા એ મહોત્સવ ૮ માંથી ૫૪ દિવસ અને ગુરૂરાજના ૬૮ વર્ષના સંયમ- ક જીવનને અનુલક્ષી ૬૪-૬૪ કિવસ સુધી ઉજવાય અને અપૂર્વ જિનભક્તિ થઈ. ઉપધાન તપની મંગળ આરાધના તેમજ ૧૧ છેડનું ઉદ્યાપન, ત્રણ નવાણું યાત્રાનો પ્રારંભ, બાબુના દેરાસરે બે પ્રભુજીની પ્રતિષ્ઠા અને કા. વ. ૫ ના કઈ બગિરિ તીર્થથી શ્રી શત્રુંજય ગિરિરાજનો ૧૨ ગાઉ પ્રદક્ષિણાને છરી પાલિત સંઘ જેમાં ૧૨૦૦ની સંખ્યા જ જોડાયેલ. કા. વ. .૩ નાં શ્રી શત્રુંજય તીર્થથી શ્રી ગિરનાર તીર્થના છરી પાલક સંઘનું છે જ કબાબાભેર પ્રયા ગુ, ઉપધાન માળારોપણ આદિ મંગળ પ્રસંગો ઉજવાયા. શ્રી ગિરનાર આ તીર્થના સંઘમાં ૧૦૦૦ સંખ્યા મા. સુ. ૧૩ ના તીર્થમાળ થઈ અને જામનગર અંજન- 5 શલાકા-દીક્ષા પ્રાંગમાં નિશ્રા પ્રદાન કરી સંઘ સહીત હાલાર તીર્થમાં ભવ્યાતિભવ્ય
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy