________________
છે
; કર્મલત્તા છેદતી કામલત્તા '
| -૬. સા. શ્રી સૌમ્યજ્યોતિશ્રીજી મ. (શિશુ)
“શી કહું કથની મારી રાજ, મને કમેં કરી મહિયારી રાજ” આ કર્ણપટ જડે છે ૬ સંજિત થયેલ ધ્વનિ અને માનસપટમાં આલેખાયેલ કામલત્તાનું ચિત્ર કર્મની વિચિ- ૨
ત્રતાની સમજ આપી જીવને જાગૃત કરી દે છે. કામલત્તા એટલે મેહનીયકર્મરૂપ વૃક્ષની છે કામલત્તાથી વિંટળાયેલી, જેના કારણે જીવનમાં કેવા કેવા ખેલ કર્મસત્તાએ ખેલાવ્યા. '
તે જોતાં-સાંભળતાં નયને અનરાધાર વરસે એટલું જ નહિ પણ જીવનમાં વૈરાગ્યરંગ છે ૬ છાઇ જાય અને રાગની ત્રણ અવસથામાંથી મુક્ત થવાનું મન સહેજે થઈ જાય. છે કર્મલનાની ગહન વેલડીના ભેદન–છેદનની પ્રક્રિયા તે તત્ત્વવેત્તા જાણે પણ જ્યારે જ આ જીવને પિતાના ભૂતકાળ ઉપર કર્મ નિત ચેષ્ટા ઉપર તિરસ્કાર ઉદભવે ત્યારે સત્યનો કે સ્વીકાર સહેજે થઈ જાય. આ કથામાં કમલત્તાની ગહરાઈમાં રહેલી કામલત્તા કેવી રીતે 9 કર્મનું ઉમૂલન કરે છે તેને દષ્ટિપથમાં લઈશું. એના વાંચનથી આપણું સન્માર્ગમાં છે
સ્થાનાંતર પણ થઈ જાય અને આત્મા ઉર્ધ્વગામી બની જાય. ચાલે ત્યારે કર્મલત્તા છેઠતી ? જ કામલત્તાનું ચરિત્ર જોઈએ.
શિવરી નગરી, માધવ બ્રાહ્મણની પત્ની સુખપૂર્વક દાંમ્પત્યજીવન અનુભવતાં ૨ એક પુત્રની પ્રાપ્તિ થઈ. કેશવ નામ પાડયું. કામલત્તાનું દેહ સૌંદર્ય ઉર્વશી રંભાને છે પણ હરાવી છે તેવું હતું. કરી એકવાર પુત્રને પારણામાં સુવડાવી કામલત્તા ગામ બહાર કૂવે પાણી ભરવા ? 9 ગયેલી. ત્યાં અચાનક ચડી આવેલ રીન્ય સાથે દુશ્મન રાજાના સિપાઈઓ એને દેવાંગના છે, છે જેવી રૂપાણી દેખી પકડીને, પોતાના રાજા પાસે લઈ ગયા રાજા રૂપાળી સ્ત્રી મળ્યાને જ
જત માની લઈ રીન્ય સાથે પાછો વળે રૂપના અંબાર જેવી કામલત્તાને પોતાના છે અંતઃપુરમાં બેસાડી સાથે પટ્ટરાણી સ્થાને પણ ગોઠવી દીધી. રાજા હવે–
વિષય વાસનાથી ગ્રસ્ત તેને લલચાવે છે. તું અહીંથી જઈ તે શકવાની નથી, છે તે શા સારુ દુઃખી થાય ? આવ મોજ કરીએ, તું મારી સ્વામિની હું તારો દાસ.”
ગરીબના ઘરે શું પામતી હતી. અહીં તો રંગરાગની સામગ્રી પુષ્કળ બીજે ૬ ત્રીજો વિચાર છેડી યુવાની સફળ કર. રે, રાજાના વચનથી કામલત્તા લલચાણી એની વૃત્તિા પલટાણું.. બની ગઈ છે પટ્ટરાણી સત્વ ગુમાવ્યું. અને એકવાર લપસી એટલે “વટલેલી બ્રાણિી તરકડીથી ૬ આ ભૂંડી” એ ન્યાયે આગળ વધુ લપસવાની અને ન કરવાના કામ પણ કરશે.