________________
જ ૪૭૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] . અમદાવાદ (શાંતિનગર) - અત્રે પૂ. આ. શ્રી વિજ્ય શ્રેયાંસપ્રભ સૂરીશ્વરજી જ મ. ના સફળ ચાતુર્માસનું પરિવર્તન કાર્તિક પૂર્ણિમાએ શા. બાબુલાલ લક્ષમીચંદ મહેતાને છે જ ત્યાં ૪૦, શાંતિનગર સોસાયટીમાં થયુ સવારે સામૈયું પ્રવચન અને બાદ શત્રુંજય પટ ૨ જુહારેલ અને આમંત્રિતની સાધાર્મિક ભકિત તેમણે કરી હતી. છ ઉમરા (સુરત) - અ પૂ. આ. શ્રી વિજય જયષ સૂ. મ આઢિની નિશ્રામાં હું આ જિનાલયની પ્રથમ વર્ષગાંઠ અઠ્ઠાઈ સહિત મહોત્સવ ઠાઠથી ઉજવાઈ.
થાણે :- અહી પૂ. આ. શ્રી વિજય કલાપ્રભાસાગર સૂ. મ. ની નિશ્રામાં છે મુંબઈ તથા પરા વિસ્તારના બ્રહ્મચર્ય વ્રતધારીઓનું બહુમાન સંઘવી કુંદનમલ ભૂતાજી જ છે થાણું તરફથી રાખેલ. ૪૫૦ બ્રહ્મચર્યધારીઓનું શાલ માળા સીકા તથા રોકડથી બહુમાન થયેલ આ. મ. આર્દિએ પ્રાસંગિક પ્રવચન આપ્યા.
રાંદેર રેડ - સુરત (પાલણપુર પાટીયા) - અરો પૂ. ગણિવરબી અક્ષયાધિવિજ્યજી મ. ના ઉપદેશથી ગૃહમંદિરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તથા ઉપા૨ શ્રય ઉદ્દઘાટન નિમિતે અષ્ટાહિનઠા મહોત્સવ માગશર સુઢ ૧૧ થી માગશર વઢ ૩ સુધી
ઉજવાય આ પ્રસંગ માગશર સુદ ૧૫ ના પૂ. આ. શ્રી વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. આદિ સસ્વાગત પધાર્યા હતા.
(અનુ. પાન ૪૬૮ નું ચાલુ છે તે તરત શાંત થઈ ગયો. સાલો હવે મને અજાણ્યાને જોઈને બધાં પૂછે કે – “તમે છે
- હું વગર લેવાદેવાને તેમની નજરકેદમાં પૂરાય.
એમાં વબી થેડા ૨ કલાક જેટલા સમય પછી કેઈ ઓળખીતું નીકળ્યું. કહે – ૪ જ ભદ્રંભદ્ર તમે અહીં કયાથી ? મેં બધી વિગતે વાત કરીને પરાણે મોટું હસતું રાખ્યું છે ૬છેવટે મારી વાત પૂરી થઈ ત્યાં જ પેલા ભગત આવ્યા. અને ત્યાર પછી જ
મારા જીવમાં જીવ આવ્યો. પછી તે હું હુઈ ગયે. વહેલું પડે હવાર,
પણ છેલ્લા ૪ કલાક ભે ભારે કરી ગયા છે. હોય છે તે સુખની કારે હારે ૨ દુઃખ પણ હોય જ ને ?