________________
૨ ૪૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ઉ. : શું રૂપાંતર કરું ! આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. આમ જે ન માને તે શ્રાવક જ નહિ.
ભગવાનના શ્રી સંઘમાં કેણ આવે? સંસાર છોડયો હોય તે અને આ સંસાર છોડવા જેવો છે તેમ માને, સંસાર છોડવાની ઈચ્છા હોય તે. સાધુ-સાવી સંસાર છેડીને આવ્યા હોય. શ્રાવક-શ્રાવિકા “આ સંસાર જ્યારે છૂટે, ક્યારે છૂટે તે ભાવનાવાળા હોય વેપાર-ધંધાદિ ન છૂટકે કરે ઘર-પેઢી પણ ન છૂટકે ચલાવે. તમે સાધુ કેમ નથી થયા તેમ પૂછે તે શું કહો? “પાપનો ઉદય છે માટે. મારે આ જન્મમાં સાધુ જ થવું છે પણ પાપના યોગે તેવી શકિત નથી માટે હજી થઈ શકતું નથી પણ સાધુ જ થવાની ભાવના પૂરી છે” આમ કહે તેનું નામ શ્રાવક!
પ્ર. : આનંદાદિ શ્રાવકોએ કે શ્રી શ્રીપાલ મહારાજાએ દીક્ષા નથી જ લીધી ને? 6 છે 6 : તે બધા શું માનતા હતા? પાપને ઉદૃય છે માટે લઈ શકતા નથી પણ
દીક્ષા લેવાની ભાવના આકંઠ હતી. સંસારમાં રહ્યા તે ડહાપણ કર્યું છે તેમ કેઈએ જે કહ્યું છે?
પણ આજે તે સાધુએ મજેથી તમારી પુષ્ટિ કરતા થઇ ગયા છે. તે તમારા જ ર પાપે બેબતા થઈ ગયા છે.
આજે ઘણા મને કહી જાય છે કે-“રોજ એકની એક વાત કેમ કરે છે? જ આટલા દુઃખી છે તે ધર્મ કેમ શોભે? પહેલા આ લોકોને સુખી કરે પછી ધર્મની આ ૬ વાત કરે.” મેં તેને કહ્યું કે-“આવું બોલનારા માનનારાઓને તે દા'ડો કોઠી ગયું છે. ી ધર્મ સમજયા જ નથી.
પ્ર.-ધર્મ છેડે ય પકડી રાખે છે તે ઉધાર થશે ને?
ઉ-ધર્મ પકડી રાખ્યો તેને કહેવાય? જે માને છે. આ જન્મમાં સાધુ જ થવા જેવું છે પણ શકિત નથી માટે થઈ શક્તા નથી તેને.
પ્ર.- સંસારમાં બેઠા છીએ તે માં હસતું રાખવું પડે ને? ૨. ઉ– ગરીબ માણસ કહે કે- “મારી પાસે પૈસા નથી તેમ માં જ બગાડે કે છે કોકવાર બગાડે? ઓછી આવકવાળા વેપારી પણ મેં રોજ બગાડે છે. તમે નથી જ એ બોલતા તે નવાઈ છે. તમે કહો કે= વર્ષો થયાં સાધુપણાનું મન થતું નથી તેનું ભારે જ કે દુ ખ થાય છે. તમારી શી ભાવના છે? સાધુ થવું જ નથી તેવા વિચારવાળાને જ ૨ સમકિત થાય ખરું ?'