SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ - Dates - II = શ્રી રવિશિષ્ટ છે પ્યાર ભૂલકાઓ. શરણ સ્વીકારો આવી વાત કરનારાને કેઈકે પૂછયું, શું અમે શરણ વીકાયું નથી. ભાઈઓ તમે કેઈનું ને કેઈનું શરણ સ્વીકારી છે જ પરંતુ અશરણના શરણ જ સ્વીકાર્યા હશે તે, તે સ્વાર્થ ભર્યા હશે. સૂર્યોદ્રય થાય અને અંધકાર વિદ્યાય ન લે તેવું કઈ કાળે બને નહિ તેમ શ્રી ૨ જિનેશ્વર દેવનું શરણું સ્વીકારે તેનું અજ્ઞાન અંધકાર દૂર થયા વિના ન રહે - સૂર્ય ઉપર વાળ આવી જાય તો સૂર્ય ઢંકાય જાય અને અંધકાર છાઈ જાય છે તેવું બને પરંતુ શ્રી જિનેશ્વર દેવનું શરણું સ્વીકારવામાં આવે તે જ્ઞાન અને જ અંધકાર ક્યારેય ઉભો ન રહે, કે અરિહંત પરમાત્માનું શરણું સ્વીકારવામાં આવે અને તેમની આજ્ઞ નું પાલન કરવામાં આવે તે ભભ થઈ જાય. ગુરુદેવશ્રીનું શરણું અને તેઓશ્રીની કમળ-કઠોર આજ્ઞા હસ્તે મુખે પાલન જ કરી લઈએ તો આપણે સમાધિના સ્વામી બની શકીએ. ધર્મનું શરણું અને તેનું યથાશક્તિ પાલન જે અંત:કરણ પૂર્વક કહેવામાં આવે તે માનવ ભવ સફળ થઈ જાય. આપણે આપણી અવળચંડાઈથી અધર્મને ધર્મ જ માની ૨ લીધે છે. આપણે સ્વીકારેલું શરણું સાર્થક થતું નથી. છે દરેક ભવમાં આપણે શરણું તે સ્વીકારીએ છીએ. કેઈ ભવમાં શરીરના શરણે, એ કઈ ભવમાં સંપત્તિના સહારે, કેઈ ભવમાં ભજનના શરણે, કેઈ ભવમ સ્વજનના શરણે, કઈ ભવમાં સ્વજનના સથવારે આપણે રહ્યાં. વિધવિધ ભવમાં વિવિધ શરણે ૨ સ્વીકાર્યા. પણ એ બધા જ શરણે સ્વાર્થ માટેના જ હતા. જ્યાં સ્વાર્થની સમાપ્તિ ત્યાં જ શરણની વિદાય. ર . રવિશિશુ C/o, કરેન શાસન છે છે '' મધુરમઃ ક્ષમાતાનમાં પણ અનુમઠના ભૂષણરૂપ છે અને પસ્તા દુષણરૂપ છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy