________________
rease છે મહાભારતનાં પ્રસંગો છે ? છે [પ્રકરણ-૫૧]
–શ્રી રાજુભાઇ પંડિત છે -૯ હજાર હેક હું હવે
તો હું હકાર નહી ઇન્દ્ર વિમાન જ્યારે ખલના પામ્યું ગંધમાદનની ગિરિશૃંખલાની હરિયાળીના નયનરમ્ય, મનહર વાતાવરણમાં છે પાંડને વનવાસ કપાઈ રહ્યો છે. છે એક દિવસ પવનથી ઉડેલું સુવર્ણ ક્રાંતિવાળુ એક સહસ્ત્રપત્ર કલ કમળ દ્વીપદીના કે છે એવામાં આવી પડયુ. સુવર્ણ કમળ દ્રૌપદીનું મન હરી લીધું. તેણે ભીમને આવા છે
કમળા લઈ આવવા વિનંતી કરતાં ભીમ વડિલબંધુની આજ્ઞાથી કમળ- સરોવર ૨ તરફ ચાલ્ય. છે ચાલતા ચાલતા ઘણે પંથ કપાઈ ગ. સિધુ પર્વતના દુસ્તર માર્ગની પણ છે. આ પેલે પાર જઈ ચડયે પણ ક્યાંય સુવર્ણ કમળનું સરવર જોવામાં ન આવ્યું. હું
બીજી તરફ ભાવિ અનર્થના સૂચક દુનિમિતે થવા લાગતા ધર્મપુરા આદિ છે. ૬ ચિંતાતુર બન્યા. અને ભીમની પાછળ પાછળ જવા તૈયાર થયા. ૨ ભીમ ક્યા રસ્તે ગયે હતું તે જણાયુ નહિ. પણ રસ્તામાં ભાંગેલા પહેલા જ છે વૃક્ષો જતા આ ભીમને રસ્તો છે તેમ નકિક કરી દરેક આગળ વધ્યા. ગિરિમાળાના જ એ ભેખડના વિષમ માર્ગને વટાવી દીધા પછી એક ભયાનક મેજા ઉછાળતી નદી આવી.
યુધિષ્ઠિર ખિન્ન વઢને બેલ્યાઆ ભયાનક નદીને ભીમ વિના કેણ ઉતારશે. આ ૬ નઈને પેલે પાર રહેલા ભીમ સાથે અમને કણ મેળાપ કરાવશે ?
અને કહ્યું- દેવ ! મારી પાસે ઘણી વિદ્યાઓ છે. તેનાથી આ નદી ઉતરી આ આ શકશે. યુધિષ્ઠિરે કહ્યું વત્સ ! આવા સ્વ૫ કાર્યમાં મહાવિદ્યાઓનો સાથ લેવો ઉચિત છે નથી. પહેલા આપણને હિડમ્બાએ સાથ આપ્યું હતું તેને જ યા કરીએ.
આમ કહી યા કરતાં જ એક નાના ભીમ જેવા વિરાટ દેહધર પુત્ર સાથે આ ૬ હિમ્બા આવી પહોંચી. સાથે આવેલા ઘટેક્સને ભીમનો પુત્ર જાણતા પાંડવો ખુશ છે ખુશાલ થઈ ગયા.
હવે હિડમ્બાએ પાંડને સરોવરની પાળ ઉપર બેઠેલા ભીમને દેખાશે. અને કે જ કરે. હર્ષપૂર્વક મળ્યા.