________________
૬૭૮ :
- : શ્રી જૈન શાસન [અઠવાડિક] જ વસ્થાસુ” એ શબ્દમાં આપેલ “આદિ' પઢથી સુવર્ણાદિ ન લઈ શકાય કેમ કે જ જ ટીકાકારે જલાનાઈસુ નિ યતિસાકે જલે અને આદિશબ્દાતુ વાદૌ કનકાદ ર
ચ જલાડ નાઇસુ એ પઢની વ્યાખ્યા કરતા “આદિ' પઢથી અહિ વસાઢિ અને કનકાદિ એમ જુઠા લેવાનું બતાવ્યું છે.
જે કનકાદિનું જુદુ ગ્રહણ ન કર્યું હોત તે “વત્રાદિ' શબ્દમાં આપેલ “આદિ - પઢથી અવઢ લઈ શકાત અને ટીકાકારના “અત્રાડપિ પુનર્વસ્ત્રાદી ઇત્યાદિ પ્રમાણે # ના પાઠથી સુવર્ણાદ્રિ વૈયાવચમાં વાપરી શકાત.. છે પરંતુ “જલાડ-નાઇસુ ના પાઠમાં “આદિ' પઢથી વસ્ત્રાદિ તેમજ તેનાથી
અતિરિક્ત કનકઠિન પણ જુદા તરીકે ગ્રહણ કર્યું છે એથી ‘વસ્ત્રાઢિ માં આપેલ “આદિ ૨. પઢથી સુવર્ણાઢિ લઈ શકાય જ નહીં. અને ગુરૂના પૂજનમાં આવેલ સુવર્ણાદિને ગુરૂ છે વૈયાવચ્ચનું ગણીને ગુરૂની વૈયાવચ્ચમાં વાપરી શકાય જ નહી.
વસ્ત્રાદિ પ૪માં આપેલ ‘આદિ' પઢથી કાંબલી પાત્રા વગેરે સાધુના ઉપકરણે ૨ આ જ લઈ શકાય. એ વસ્ત્ર કંબલ વગેરે સાધુના ઉપકરણોનો કેઈએ ભેગવટે કર્યો હોય છે
અને એ પ્રાયશ્ચિત લેવા આવે ત્યારે તેની પાસે તે સાધુ અથવા બીજા સાધુની વૈયાવચ્ચેના કાર્યમાં તેટલી કિંમતવાળા વસ્ત્ર કાંબલી વગેરે અપાવી અથવા તેની કિંમત છે પ્રમાણેના પૈસા અપાવીને તપનું પ્રાયશ્ચિત આપવું.
આનાથી એ નિશ્ચિત થયું કે લગ્ન કંબલ વગેરે સાધુના ઉપકરણો કે તેની. એ છે કિંમત પ્રમાણેના પૈસા જ જે સાધુના ઉપકરણોને ભોગવટે કરાય છે તે સાધુના કે છે બીજા કેઈ સાધુના વૈયાવચ્ચના કાર્યોમાં વાપરી શકાય.
- પરંતુ ગુરૂ પૂજનમાં આવેલ સુવર્ણાત્રિ દ્રવ્ય ગુરૂ વૈયાવચ્ચમાં વાપરી શકાય જ છે છે નહી તેમજ ગુરૂ વ યાવચ્ચના દ્રવ્ય તરીકે પણ ગણી શકાય નહી.
' તેમજ “અયમથે યત્ર ગુરૂદ્રવ્ય ભૂત યાત' ઇત્યાદિ પાઠમાં જે “ગુરૂ છે. ક દ્રવ્ય પદ્ય આપ્યું છે તેનાથી ગુરૂ પૂજનમાં આવેલ સુવર્ણાત્રિ દ્રવ્ય ન લઈ શકાય તેમ છે
કે “જલાનાઇસુ” એ મૂલ ગ્રન્થના પાઠમાં આપેલ “આદિ પઢથી ટીકાર મહર્ષિએ આ ઇ ટીકામાં વસ્ત્રાદિ અને તેનાથી કનકાદિનુ પણ ગ્રહણ કર્યું છે કેવલ વસ્રાંઠિનુ જ ગ્રહણ કર્યું નથી. કેવલ વસ્ત્રાદિનું ગ્રહણ કર્યું હોત તો “ગુરૂદ્રવ્ય એ પઢથી સુવર્ણાઢિ ણ વસ્ત્રાદિની ૨ માફક લઈ શકાત. અને એ ટીકાકારના પાઠના આધારે સુવર્ણાદ્ધિ દ્રવ્ય પણ ગુરુ વૈયાવચ્ચમાં છે
વાપરી શકાત. પરંતુ “જલાન્નાઇ સુ” એ પાટમાં આપેલ “આઢિ' પઢથી ટીકાકારે જ કેવલ વસ્ત્રાદિનુ જ ગ્રહણ કર્યું નથી પણ સુવર્ણાદિનુ પણ ગ્રહણ કર્યું છે. '
શ્રાદ્ધજિત ગ્રથના મૂલ પાઠમાં “વસ્થાઈસુ દેવદત્વ વ’ એ પ્રમાણે જે છે જ કઠન કરવામાં આવ્યું છે તે વસ્ત્રાદિના વિષયમાં પ્રાયશ્ચિતના