SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિભૂજન-અહિતકારક અહને મુખવાસાને ચ, છે કે ઘટિક યજન ! નિશાભોજનદોષજ્ઞો ઠનાત્મસી પુણ્યભાજનમ્ છે (ગશાસ્ત્ર) : રાત્રિ એટલે કે સૂર્યાસ્ત પછી ભોજન કરવું, સ્વાથ્ય માટે અનેક રીતે જ છે હાનીકારક છે. રાત્રિભૂજન કરવાથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રાત્રિફલ ૨ ૨ પ્રભાવથી પાચનશક્તિ મં થાય છે. વૈદિક વાકમય અનુસાર, રાત્રિભોજનથી ટેવાયેલી છે છે વ્યકિતમાં, જતુસંસર્ગ થવાની સંભાવના વધુ રહે છે, વૈદિક એમ કહે છે કે, જે જ વ્યકિત પુણ્યકર્મ કરવાવાળા અને રાત્રિભોજનથી થતા નુકશાનથી પરિચિત હોય છે તેઓ સૂર્યોદયથી ૪૮ મિનીટબાઇ અને સૂર્યરતથી ૪૮ મિનિટ પહેલા ભોજન કરી લે છે. આ કાતિ વિરતિ ધન યઃ સદા નિશિભેજનાત છે સે ડદા પુરૂષાયુષ0 સ્વાદવશ્વમુપોષિતઃ છે જે વ્યકિત હમેશ માટે શારિ ભજનનો ત્યાગ કરે છે તેને પોતાની અધી જ છે આયુષ્ય જેટલા ઉપવાસનું ફળ મળે છે. આપણુ પુરાણ સાહિત્યની ખુબી છે કે, ૬ ૨ લેકેની સમજમાં વાત બરાબર આવી જાય તે હેતુ ધર્મને સહારો લઇને પણ લોકોને એ સમજાવવા પ્રયત્ન થયો છે. જેમકે. ચવા નરકદ્વારા પ્રથમ રાત્રિભોજનમ ! સ્ત્રીગમન શૈવ સંઘાનાનન્તકાચિકે છે (૫વપુરાણ) રાત્રિભોજન પરસ્ત્રી સાથે સહવાસ, બળ અથાણું ખાવું તથા કંદમૂળ ખાવું પર આ ચારે નરકના દ્વાર છે. મતલબકે, આ ચારેના સેવનથી શરીર અને મનને તકલીફ સિવાય કંઈ મળતું નથી. (આરગ્ય સંજીવનીના અંકમાંથી) અનુવા–રામભાઈ ગઢવી જાબુઠા જિ. તા. જામનગર,
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy