________________
રાત્રિભૂજન-અહિતકારક અહને મુખવાસાને ચ, છે કે ઘટિક યજન ! નિશાભોજનદોષજ્ઞો ઠનાત્મસી પુણ્યભાજનમ્ છે
(ગશાસ્ત્ર) : રાત્રિ એટલે કે સૂર્યાસ્ત પછી ભોજન કરવું, સ્વાથ્ય માટે અનેક રીતે જ છે હાનીકારક છે. રાત્રિભૂજન કરવાથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રાત્રિફલ ૨ ૨ પ્રભાવથી પાચનશક્તિ મં થાય છે. વૈદિક વાકમય અનુસાર, રાત્રિભોજનથી ટેવાયેલી છે છે વ્યકિતમાં, જતુસંસર્ગ થવાની સંભાવના વધુ રહે છે, વૈદિક એમ કહે છે કે, જે જ
વ્યકિત પુણ્યકર્મ કરવાવાળા અને રાત્રિભોજનથી થતા નુકશાનથી પરિચિત હોય છે તેઓ સૂર્યોદયથી ૪૮ મિનીટબાઇ અને સૂર્યરતથી ૪૮ મિનિટ પહેલા ભોજન કરી લે છે. આ
કાતિ વિરતિ ધન યઃ સદા નિશિભેજનાત છે સે ડદા પુરૂષાયુષ0 સ્વાદવશ્વમુપોષિતઃ છે
જે વ્યકિત હમેશ માટે શારિ ભજનનો ત્યાગ કરે છે તેને પોતાની અધી જ છે આયુષ્ય જેટલા ઉપવાસનું ફળ મળે છે. આપણુ પુરાણ સાહિત્યની ખુબી છે કે, ૬ ૨ લેકેની સમજમાં વાત બરાબર આવી જાય તે હેતુ ધર્મને સહારો લઇને પણ લોકોને એ સમજાવવા પ્રયત્ન થયો છે. જેમકે.
ચવા નરકદ્વારા પ્રથમ રાત્રિભોજનમ ! સ્ત્રીગમન શૈવ સંઘાનાનન્તકાચિકે છે
(૫વપુરાણ) રાત્રિભોજન પરસ્ત્રી સાથે સહવાસ, બળ અથાણું ખાવું તથા કંદમૂળ ખાવું પર આ ચારે નરકના દ્વાર છે. મતલબકે, આ ચારેના સેવનથી શરીર અને મનને તકલીફ સિવાય કંઈ મળતું નથી.
(આરગ્ય સંજીવનીના અંકમાંથી) અનુવા–રામભાઈ ગઢવી જાબુઠા
જિ. તા. જામનગર,