SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ * રામાયણના ભાવો – શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન) છે ૬ - - - - - - - - - છે આય દેવ વૃત શુભ સમાચાર લઈને આવેલ હતો. જનક રાજા પાસે ભેટમાં છે છે નવસરે હાર આપે છે. સેવક કહે છે અમારી કિરીનું ઘર છે મારાથી લેવાય નહિ , હાથ લગાવીને પાછું સુપ્રત કરે છે. જનક રાજા કહે છે કે હું કાસ છું સેવક છું છે તમારી બરાબરી મારાથી ન થાય. દશરથ કહે છે સાચી વાત હું ભિક્ષુક છું હું જ તમારી દિકરીનું દાન માગું છું. રામ લક્ષમણના પિતા આવ્યા છે ત્યારે રામ કહે છે જ છેચાલો પિતાજીના ઢશન કરવા ત્યારે રામ કહે છે ગુરૂની આજ્ઞા મળે ત્યારે જ જાશું. ૨ દિ પછી રામ પિતાના ચરણમાં સેવા કરે છે પિતા પુત્રના ગુણ ગાય છે અને દશરથ રાજા એ ખુશ થાય દે રામ કહે છે બધા પિતા પુત્રના વખાણ કરે છે. પરશુરામ પણ રામ એ ધનુષ તોડી નાખે છે ત્યારે માર માર કરે તે આવે છે એકદમ ગુસ્સે થાય છે ધમપછાડા 9 છે. લક્ષમણથી સહન નથી થાતું અને લક્ષમણ લલકારે છે અને ઉગ્ર થઈ બાણ લેવા જાય છે ય છે ત્યાં રામ વચ્ચે પડી કહે છે શાંત પરશુરામને એવા મીઠા શબ્દથી જીતી લીએ છે ? છે એવી ભાવના કરે છે. કેવાને તાત્પર્ય ઉત્તમ આત્માઓ કદી ગુસ્સે ન થાય અને થાય છે. છે તે બીજાનું અહિત થાતું હોય નિર્દોષ સંહાર થતો હોય તે જ કરે રામનો વિનય છે છે એટલે જ વખણાય છે. રામન યુવરાજપદ્ધ માટે એના પિતા દશરથ બોલાવે છે ત્યારે રામને ઉત્તર કે છે કે છે ફરે એના ઉત્તરમાં દશરથને પ્રશ્ન કે છે પિતા પુત્ર મિત્ર સમાન છે કર્તવ્ય જ ભાવના મોટ, ધર્મ અર્થ કામ મેક્ષ પિતાને ભાવ દીક્ષા લેવાનો છે. રામને અભિષેક છે રામ કહે છે અમે ૪ ભાઈએ છીએ ચારેના લગ્ન સાથે થયા મોટા ભેગા થયા ને મારો જ એકને રાજ્યાભિષેક કેમ રામને રાજ્ય ગમતું થથી હવે મંથરા તે દાસી છે કૈકયીને ચડાવે છે કે હું ચડાવે છે કે કઈની ઈચ્છા ન હતી પણ મન મક્કમ મન ઢીલુ મન માંકડું મઢાર વાંઢરાને નચાવે તેમ મંથરાએ કૈકઈના મનને નચાવ્યું દશરથ રામને છે છે શિખામણ આપે છે કેવી શિખામણ. મંથરા કહે છે કે શ્રી ચરિત્ર ભજવ પણ મંથરાને કેવાથી આખું કુટુબ દુઃખી છે. ૬ થઈ જાશે અને વિચાર કર્યો બીજાના સુખમાં પથ્થર મારવો એને ક્યાંય સુખ ચેન છે હે શાન્તી નથી મળતી. કૈકઈ ઇન્દ્ર ચુદ્ધમાં મદદ કરી હતી ત્યારે કહે છે મેં રક્ષા કરી હતી થ તમારે જીવ મેં બચાવ્યો હતો, નહિતર તમારું શું થાત બીજું મંથરાએ કેવું ચડા- ' જ વ્યું છે દશ થી કઈના પગમાં પડે છે કહે છે કુળનો નાશ થઈ જાશે. દશરથ મૂરછમાં ૨ ૨ પડી ગયા તે ય કૈકઈને કાંઈ થાતુ નથી. રામને કૌશલ્યા મળે છે ત્યારે કહે છે કે તુ છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy