SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) , હું મારી આજ્ઞા વગર ક્યાંય નહી જઈ શકે રામ માતા રડે છે ત્યારે શું સમજાવે છે ર મારા પિતા ધર્માત્મા છે. ૧૪ વર્ષ કૌશલ્યાનું રૂદન લક્ષમણ ગુસ્સે થઇને આવ્યા ત્યારે રામ કેવી રીતના સમજાવ્યું પિતાનું વચન છે. - રામ કહે છે તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. રામ કહે છે પિતા ભગવાન સમાન ત્ર છે. કંકઈ માતાના જરા પણ અવગુણને નથી જોતા બીજાને દેષ ન દેવે કર્મને દોષ દે. રામ વનવાસ જાવા માટે પહેલાં માતાને નમે પછી ગુરૂને. એકના આનંદ ખાતર ૧ કરોડેને દુઃખ થાય છે એવું કરનાર અત્યારે કે કઈ છે. અત્યારે એનુ દિલ રાજી થાય જ છે. આર્ય સુમન્ત પણ કઈને શબ્દ સંભળાવી છીએ. ગુરૂ ગુરૂમાતા દશરથ રામ રામ કરે છે, પણ છેવટે પ્રજા સાથે જાય છે નિશાત રાજ મળે છે રામને મિત્ર. નિશાત કહે છે જ નિશાત રાજને પાછો મોકલાવેલ છે મંત્રી પિતાના મિત્ર છે સીતાને આર્ય સુમંત સમ જાવી પાછો મેકલે છે. સીતાજી કહે છે સુખ દુખ કર્મથી જ મળે છે. રામ કહે છે ૨ કમને કઈ રોકી ના શકે સ્વયં વિતરાગી પણ ન રોકી શકે. કાંટા કાંકરા સહન કરવાનું છે નાનપણથી શીખી લીધું છે. નિશાધરાજ પાછો આવ્યો ત્યારે આર્ય સુમન્ત બેઠો હતો ૨૦ વિવસ લગી ૬. નિશાળ સેગંધ આપે છે. રામના આર્ય સુમન્તને રોતા રોતા તમે અાદ યા પાછા જાવ નહિંતર રામ દુ: ખી વધ રે થાશે. દશરથ નાના હતા જંગલમાં શિકાર કરવા જાય છે બાણથી શ્રવણનું મૃત્યુ થાય છે. શ્રવણના માતા પિતા શ્રાપ આપે છે અને દશરથ પણ રામ રામ કરતા વિયોગ પામે છે. ભરત, શત્રુદન આવે છે. પહેલાં પિતાને પૂછે છે ? ભરતને પિતાની વાત સાંભળી મૂછ આવે છે. ભરત શત્રુદન રામને મળવા જાય છે ત્યાં નિશાત રાજાને ખબર પડે છે શંકા ર થાય છે ત્યાં બીજે વડીલ વૃદ્ધ કહે છે. પહેલાં વિચાર જાણ જરૂરી છે. હજુ તે રૂબરૂ જે મળે છે ત્યાં તે ભરત દૂરથી ભેટી પડે ત્યાંજ ચાર ધારા અને પસ્તા જ લક્ષમણ૨ ને શંસય છેઢાઈ ગયો રામ ભરતનું મિલન જંગલ થયું ત્યાર બાદ માતાએ દિકરાજ એ રેયા ભરતને એક જ વાત છે રામ રાજ્ય સંભાળે પછી સભા ભરા છે જ્યાં રામ તે કહે છે ગુરૂનું વચન મને મંજુર છે પણ ધર્મ નિતિજ્ઞાન વડીલોની આજ્ઞ. રાખીને તે ભંગ ન થતો હોય વાત શરુ થાય છે અને વિશિષ્ટ મુનિ કહે છે કે ભારતનું વાત્સલ્ય છે ભ્રાતૃભાવ એટલો છે કે જ્યાં લગી રામ રાજ્ય નહિ સંભાળે ત્યાં લગી આંસું બંધ છે જ નહિ કરે અને છેવટે ત્યાં લગી કે ભરતે નકકી કર્યું નિયમ કર્યો જ્યા લગી આને સાચે છે અંત ન આવે ત્યાં લગી અંત ન આવે ત્યાં લગી મોટા ભાઈ રામના ચરણમાં રેવું જ ત્ર ભારતના અન્નપાણી ત્યાગ અભિગ્રહ.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy