________________
જૈન શાસન અઠવાડિક • દીપોત્સવી વિશેષાંક :
જિનદર્યાનપૂજન કથાવિશેષાંક
જૈન શાસનને દર વર્ષે દિવાળી ઉપર વિશેષાંક પ્રગટ થાય છે. આ વખતે ઉપર મુજબ વિષયને વિશેષાંક પ્રગટ થશે.
અંક કારતક સુદ ૧૪ મંગળવાર તા. ૩-૧૧-૯૮ના પ્રગટ થશે. હું એ તારીખ ૪ ૧૬-૧–૯૮ સુધી મળી જાય તેમ પૂજ્ય આચાર્યદેવો આદિને લેખે મોકલવા વિનતિ છે.
1 વિ શ ષાં ક મા રે ; શુભેચ્છક રૂા. ૧૦૬ આજીવન શુભેચ્છક રૂ. ૧૦૦૦ છે.
- તે આ વિશેષાંક માટે જૈન શાસનના હિતસ્વી તથા માના પ્રચારકે તથા ૬ ગ્રાહકને પિતાના વર્તુળમાંથી શુભેચ્છકે તથા આજીવન શુભેચ્છકે બનાવીને મોકલવા છે વિનંતિ છે.
-: શ્રી જૈન શાસન કાર્યાલય :
c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ, 1 જામનગર (સૌરાષ્ટ્ર) ૩૬૦૦૦૫