________________
આ ૬૧૮ :
: શ્રી જૈન શાસન [અઠવા]િ . ૬ જ અન્યથા હું મરણને શરણ થઇશ. તાત ! ક્ષણે-ક્ષણે કલેશથી જીવવા કરતાં મર. જવું છે
માનું છું કે વધુ સારૂ છે.” 9. પણ વત્સ ! પાંડ સાથે શસ્ત્રને સંગ્રામ ખેડવો એ તે ઉજજવળ બા કુરૂરિ વ વંશને કલંક લગાડનારૂં છે. ઘરડે થયે છતાં પણ રાજા પુત્રના વાત્સલ્યથી મૂઢ બનીને રે પર પુના માત્સર્યને દૂર કરી ના શક્યો. આ વિશ્વ આખામાં મારો પરિવાઢ થશે ૫ વત્સ ! હવે તું આવા દુર્યોધનથી પાછો ફર એજ તારા તથા કુળના હિતમાં છે. છે અને પરાક્રમી પાંડવોને તું શું સમજે છે ? લાખો વીરોને એ પાંચેય પાંવ ક્ષય છે. છે પમાડી શકે તેમ છે.
પણ રાજન ! મારી પાસે પાંડવોની સર્વ ઋદ્ધિ હસ્તગત કરી લેવાને ૯ પાય છે જે છે કે જેથી સંગ્રામમાં કેઇના શરીરને બાણે પણ અડશે નહિ અને (તમારી) અકીતિ છે
પણ થશે નહિ. હું છુતક્રીડા સારી રીતે જાણું છું અને યુધિષ્ઠિર ધુતક્રીડામાં અત્યંત જ અસિત છે તેને ઘુતમાં કેમ છતાં તે મારા ઉપર છોડી દે નાથ ! જો તમારે અનુજ્ઞા છે ન હોય તે પાંડવોની લીમી બધી જ તમારા ચરણમાં લાવી દઉં.'
દુર્યોધને પણ કહ્યું-પિતાજી ! તમારે આ માટે તે સંમતિ આપવી જ પડશે. છે. આથી ધુતરાજે કહ્યું- હસ્તિનાપુરથી હું વિદરને બોલાવીશ. તેની સાથે તમારી આ વાતની મંત્રણા કરીશ. અને પછી જ બધું નક્કિ કરીશ. હું જેના શાસનમાં કહ્યો છું રે કે તેને મારે પૂછવું તે પહશે જ.”
પિતાની ગોઠવેલી પર્યંત્રની બાજુ ઉપર પાણી ફરી વળતું જેને ખિન્ન થયેલા છે છે દુર્યોધને કહ્યું- જો તમે વિદુરને બોલાવીને તેની સાથે મંત્રણા કરવાના હો તે સમજી જ
રાખજે કે તે કાકા વિદુર કઢિ અમારી વાતમાં સંમત થવાના નથી. અને તેથી હું કે મારી ઈચ્છા પૂરી નહિ થાય તે નક્કિ માનજે કે હું જીવી શકવાનો નથી. અને મારા આ મર્યા પછી હે રાજેન્દ્ર ! તમે વિદુર સાથે સુખી રહે અને તમે બંને પૃશિવને જે ગવો.”
આટલું સાંભળતા (ઢીલા પડી ગયેલા) ધૃતરાષ્ટ્ર નેહથી ઊંચું મુખ કરી હાથથી જ છે મસ્તકે દુર્યોધનને સ્પર્શ કરતાં કહ્યું-વત્સ ! તારે યુધિષ્ઠિર કરતા જરાય ઓછી સમૃદ્ધિ ય નું નથી. જે તને તેવી દિવ્યસભા ન હોવાને ખેઠ હોય તે હું તેવી દિવ્યસભા કરાવી છે છે આપું છું. ખેદ ન કરીશ. છે. આ રીતે પુત્રને સાંત્વન આપીને ધુતરાષ્ટ્ર વ્યિસભા કરવા માટે સેવકો આદેશ છે ઇ આપી દીધું. અને થોડા જ સમયમાં હસ્તિનાપુર જેવી જ દિવ્યસભા તૈયાર થઇ ગઈ.
બીજી તરફ હસ્તિનાપુરથી તેડાવેલા વિદુર આવી ગયા. ધૃતરાષ્ટ્ર મામા તથા