________________
મહાભારતનાં પ્રસંગો છે
–શ્રી રાજુભાઇ પંકિત છે
[ પ્રકરણ-૪૪] હા હા હા હા હા હા હા હા હક
ઘુતકીડાના વિચારથી તેમને પાછા વળે, ધૃતરાષ્ટ્ર!
ધુટરાજ ! યાઢ કરે તે ભવિષ્ય વાણીને. “દુર્યોધન સમ્રાટ જરૂર બનશે પરંતુ આ ક કુળનો અને પ્રજાનો સંહારક બનશે.” યાઢ આવે છે કાંઈ. દુષ્ટરાજ ! મેં ત્યારે જ છે છે કહેલું કે એવા કુલાંગાર પુત્રને તજી દો.” હજી બાજી હાથમાં છે દુષ્ટરાજ ! ચેતી રે ર જાવ. પુત્રને મેહમાં રાજકુળના અને પ્રજાજનોના પ્રણેન વિનાશ વેરે મા.” જ છેપિતા ધૃતરાષ્ટ્ર પાસે મામા સાથે આવીને દુર્યોધને બેસીને લાંબા-લાંબા નિઃશસા જ ૨ નાખવા માડયા.
ધુત રાખે પૂછયું-વત્સ ! તારા પરાભવ કરનારે કયે મૂખ સળગતી જવાળામાં ૨ જ કુદી પડવાના ધંધા કરે છે? શેષનાગના મસ્તકે રહેલા મણિને ખેંચવાના ક્યા સ્વ- 0 ર છીંકીને અભરખા જાગ્યા છે ? વત્સ ! તારા હીર્ઘ નિ સાસા તારા પરાભવને કહે છે : એ જે હોય તે જણાવી દે. જ શનિએ તરત જ કહ્યું–હે રાજન ! ઇન્દ્રની પણ શું તાકાત છે કે તમારા પુત્રને ૨ ૨ પરાભવ કરી શકે ? પરંતુ દેવ ! દુઃખ તે કંઇક જુદુ જ છે. ૨. દુધને કહ્યું-તાત ! હસ્તિનાપુર વત્સવમાં જઈને આવ્યા પછી શુધિષ્ઠિરનું જ
સામ્રાજ્ય અને સમૃદ્ધિ મને અકળાવી રહી છે. તેને પ્રચંડ પ્રતાપ મારા મનને ખિન
જ કરી રહ્યો છે.
“તને ધિક્કાર છે વત્સ ! આટલી ખતરનાક ઈર્ષ્યા કરતાં તને શરમ ના આવી. ૨ એ પણ તારા જ ભાઈના સામ્રાજ્યની. તે યુધિષ્ઠિર મારે જ યુધિષ્ઠિર છે આટલું પણ છે તારાથી વિચારી ના શકાયું ? ભાઈની જે સમૃદ્ધિ તને આનંa દેનાર હેવી જોઈએ છે તે જ સમૃદ્ધિ દુઃખની વાત છે કે વત્સ! તારી જેવા અભાગીયાને ઈર્ષ્યા કરાવી રહી છે. છે પિતાજી ! યુધિષ્ઠિરની તે સામ્રાજ્ય-સમૃદ્ધિ મને તેટલી દુઃખકર નથી બની છે ૨ જેટલી દુઃખકર વ્યિસભામાં મારે થયેલે તિરસ્કાર બન્યો છે. દિવ્યસભાની વાત તમને જ છે શકુનિ મામા કહી સંભળાવશે.
અને પછી શકુનિએ પિતાની રીતે મૂળથી માંડીને દિવ્યસભાની વાત કહી સંભળાવી છે ' “હવે તે હું દ્રૌપઢી સહિત પાંડવોની સામ્રાજ્ય-સમૃદ્ધિને લઈને જ જંપીશ. ૨
કર)