SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વર્ષ ૧૧ : અંક ૨૫-૨૬ તા. ૧૬–૨–૯ : પ૯૧ ૨. છે એમ તે કહે. આજે ઘણા પૂજા પણ નથી કરતા અને ઘણું દર્શન પણ નથી કરતા. ૬ 8 આવા જ કદાચ તમારા ઘરમાં પણ હશે ને ? તમારા ઘરમાં જેટલા માણસો છે તે છે બધા ભગવાનનાં દર્શન-પૂજન હંમેશા કરે જ એવો નિયમ છે ખરો? તે બધા શનાદિ કરે ન કરે તેનું અમને દુ ખ પણ ખરું કે નહિ ? તમે બધા જ ઘણું નથી કરતા તેનું છે. છે શું? શ્રાવકપની બધી જ ક્રિયા કેટલા લોકો કરે છે ? બધા પરસ્પરનો બચાવ કરે છે પણ પોતાની ભૂલ ન સુધારે. આવા બધા મરીને કયાં જાય તેની ચિંતા પણ કઈ કરતું જ નથી. જીવાય ત્યાં સુધી લહેર કરવી છે, તે માટે જેટલાં પાપ કરવાં પડે તે મઝથી છે વાં છે આ પો મોટો ભાગ છે. તેનામાં સમ્યગ્દર્શન હોય ? ઘણું સાધુ-સાધવી માટે પણ આ પ્રશ્ન છે. મારામાં જ સમ્યગ્દન છે કે નહિ તેનો વિચાર માટે ભાગ કરતા નથી. જો તે વિચાર કરે તે પિતાને જ સમજણ પડે કે મારામાં સમ્યગ્દર્શન હોય તેમ લાગતું નથી. કેમ કે, કરવા જેવું કરી શ તેમ હોવા છતાંય તે ધર્મ કરતું નથી અને નથી કરતો તેનું દુખ છે પણ નથી તે મારામાં સમ્યગ્દર્શન કઈ રીતે હોઈ શકે? આજના ધર્મ કરનારા પોતાની જાતને ધર્માત્મા માને છે પણ શક્તિ જેટલો ધર્મ કે નથી કરતા નું દુઃખ પણ નથી કેમકે, સમ્યગ્દર્શન નથી. એકવાર પણ સમ્યગ્દર્શન લિ ૦ આવી જાય છે સમ્યજ્ઞાન મેળવ્યા વિના ન રહે અને સમ્યફચારિત્ર વિના તે ચેન જ છે પડે નહિ. ગરીબ જીવ પણ પૈસા માટે ભુખ્યા પેટે કેટલી મહેનત કરે છે ! હરિદ્રી પણ જ દોડધામ કરે છે, ગાળો ખાય છે, અપમાન કષ્ટ વેઠે છે, તિરસ્કાર સહન કરે છે, અને ૬. ૬અહીં ધર્મના બાબતમાં અમારાથી થાય નહિ. અમારી શકિત નથી તેમ કહે છે. આ 4 આજે ભગવાનનાં દર્શન કરનારા કેટલા મળે? તેમાં પૂજા કરનારા કેટલા મળે છે છે તેમાં પોતાને સામગ્રી થી કરનારા કેટલા ? સાધુ હોય તે વ્યાખ્યાન સાંભળનારા કેટલા છે જ મળે? સાંભળનારામાં સમજઠાર કેટલા મળે? “સંસાર છોડવા જેવો છે તેમ સાધુ તે ફિ. ઇ કહયા કરે, બધા સંસાર છોડી દે તો સાધુને વહોરાવશે કે આવી વાતો કરે છે. છે તમે બધા રામને જીવાડવા ઘરમાં રહયા છે ? આવા બધામાં સમ્યગ્દર્શન હોય? એ સમ્યગ્દર્શન હેય નહિ એટલે સમ્યજ્ઞાન હોય નહિ સમ્યફ ચારિત્ર તે જોઈએ ક પણ નહિ, આ> ઘણું ચારિત્ર પામેલાને પણ ચારિત્રની જોઈએ તેવી ચિંતા છે નહિ. ) છે ચારિત્ર પામેલાનું સુખ ઢાડ ઢાડ વધતું જાય. શાસ્ત્ર તે કહ્યું છે. કે-ચરિત્રને પામેલેરી આ જીવ બાર મહિનામાં તે અનુત્તરવાસી દેવોના સુખને પણ લંધી જાય છે. તે તે જ જ વહેલામાં વહેલો મેક્ષે જવા માટે જ ઝંખતે હોય, પોતે જે કાંઈ ધર્મ કરે તે એ ૩ લાગે, શકિત મુજબ કાંઈ થતું નથી તેવું તેને દુખ હોય, જેમ જેમ તેને ધર્મ વધે છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy