________________
Got :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છઠ્ઠો બાહ્યતપસ લિનતા નામના છે એક જ સ્થિરાસને બેઠવાનું છે. અંગાપાંગને સ`કેાચીને રાખવાના છે. જેમ શરીરની સ`લીનતા કરવાની છે તેવી રીતે ઇન્દ્રિયાની અને ક્યાયેાની સ`લિનતા પણુ કરવાની છે. ઇન્દ્રિયા જ્યાં ત્યાં ભટકે છે ત્યાંથી પાછી વાળીને ભગવાનની આજ્ઞામુજબના શુભ યોગામાં પ્રવર્તાવવાની છે. આપણે જે કાંઇ થાડા ઘણા ધર્મ કરતા હાઇએ અને તે ઘણા લાગે તેમ જ સાષ હાય તેા આગળ વધી રહ્યા! આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જે રહેવુ છે કે આગળને આગળ વધવાની ઇચ્છા છે? કષ્ટ વેઠવાની, સંહન કરવાની ટેવ પાડી હશે તેા ધાર્યું કામ કરી શકાશે, બાકી ટેવ નહિ પાડી હાય તા તેવા વખતે જીવને સમાધિ કાણુ આપશે ? સહન કરવાની ટેવ હશે તેા સમાધિ સારી રહી શક્શે.
મે એવા કેન્સરના દર્દી જોયા છે જેનાથી ખાઈ-પી શકાય નહિ છતાં યુ દુ:ખ સહન કરવાની ટેવ પાડી છે, કુટુંબને પણુ નહિ. આવી કેંશા હતી તે સમાધિપૂર્વક તે મર્યા. પાડી હાય અને રાઇ રોઇને જીવે અને મરે તે
મને કહે કે- હું બહુ મઝામાં છું. કહે છે કે મારી કાઇ ફીકર કરતા જો દુઃખ સહન કરવાની ટેવ નહિ ઇ ગતિમાં જાય ?
ખાદ્યુતપ
અભ્યતર તપ વધે નહિ તેના તપના પાષક ન હેાય તે તે કાયષ્ટ તપ પ્રાયશ્ચિત છે. તમે બધા પ્રાયશ્ચિત્ત. લ્યા છે ? પાપ લાગે છે ? આજે માટાભા પ્રાયશ્ચિત નમ્રતા જોઇએ નમ્રતા વિનય વિના આવે નહિ. વિનય આવે. શાસ્ત્ર હ્યું છે કે- આઠે પ્રકારનાં જેમ ગુણીજનેાની આગળ માથુ નમાવવાનું ત્યાં માથું ન નમાવવુ. તે પણ વિનય છે.
(ક્રમશ:)
છ પ્રકારના અભ્યંતર તપ છે. જેના માલ વગરના હાય. બાહ્યતપ ને અભ્યંતર માત્ર છે. અભ્યંતર તપમાં પહેલે પાપ લાગે તે પ્રાયશ્ચિત્ત લે. તમને લેતા જ નથી. પ્રાયશ્ચિત લેવા માટે ગુણીજના પ્રત્યે સાચુ બહુમાન હેાય તે કર્મીને દૂર કરે તેનું નામ વિનય છે. છે તેમ જે વિનયને ચેાગ્ય ન હાય
શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ ~: ભૂપેન્દ્રભાઇ ગભરૂચ'દ કાઠારી :નાગતલાવડી જયશાલી એપાર્ટમેન્ટ નવસારી,