________________
છે ૯૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ૨. અય? જેને આ સંસારનું સુખ ભૂડું લાગે અને દુઃખ સારું લાગે તેને જે આ ૬ છે સંસારનાં સુખને છોડવાની અને દુઃખને મઝથી ભોગવવાની મહેનત કરે તેને. ઘરમાં છે
ખાવા-પીવાનું ઘણું હોય તે પણ શું કામ મહેનત કરે છે ? આ સભામાં પણ આ . ઉપવાસ, આયંબિલ, એકાશન, બિયાસન, નવકારશી અને વિહાર કરનારા પણ ર નહિ હેાય એવા પણ છે હશે ને ? તમારા ઘરમાં પણ ઓછામાં ઓછું નવકારશી હું છે અને ચોવિહારનું પચ્ચકખાણ તે બધા જ કરે ને? જ “સૂત્ર-અર્થ તવ કરી સદ્દહું” આ પહેલો બોલ પણ આ બધા પ્રેમથી ન બેલી એ ૬ શકે. જે અર્થ ન સમજે તે હજી બોલી શકે પણ જે જીવ અર્થ સમજતા હોય તે તો છે બોલી જ ન શકે. તેને તે બોલવામાં ભય લાગે. સમજુ માણસ ખોટું બોલે? ભગવાને ૨ ક સૂત્રમાં અને અર્થમાં કહ્યું છે કે-“આ સંસાર છોડવા જેવો છે, મક્ષ જ મેળવવા જેવો છે ૬ છે તેમને લાગતું નથી તે સૂત્ર-અર્થ તત્વ કરી સદ્દઉં તેમ કેમ બેલાય? જે આ ૨ બેલે તેને સમજીને તેના ઉપર શ્રદ્ધા કરવાનું મન તે થવું જ જોઈએ. જ્ઞાનિઓ આ .
સંસારને અસાર કહે છે તે વાત અમે સમજાવીએ ત્યારે તમે બધા હ.જી. હાજી. આ કે બેલા છે તે તમને બધાને આ સંસાર અસાર લાગે છે કે નહિ ? જેને રોજ આ જ દિ વાત સાંભળવા છતાંય આ સંસાર અસાર લાગે નહિ, તેને “હજી મને આ સંસાર ' અસાર કેમ લાગતું નથી” એવો વિચાર પણ ન આવે તે તે અમને સાંભળનારે
કહેવાય કે બનાવનારો કહેવાય? તમે પ્રામાણિકપણે પણ આ વાત બોલી શકે તેમ છે છે છે? “આ સંસાર અસાર છે માટે છેડવા જેવો છે. મેક્ષ જ મેળવવા જેવો છે. તે જ
માટે સાધુપણું જ લેવા જેવું છે. તે સાધુપણું આ મનુષ્યજન્મ વિના બીજા એક પણ છે જન્મમાં મળતું નથી. તે પામ્યા વિના મરી જાઉં તે આ જન્મમાં જ પામવા જેવી સ જ ચીજ પામ્યા વિના મરી ગયો માટે આ જન્મ હારી ગયો” આવું પણ તમને ન થાય , છે તે તમે સમજુ કહેવાય કે અણ સમજુ કહેવાય? સાધુપણું ન પમાયું તેનું દુ:ખ પણ આ ર ન હોય તે અણસમજુ જ કહેવાય ને? એ દરેકે દરેક શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં આઠ વર્ષે દીક્ષા લેવાની આજ્ઞા છે 8 છે. જે ખરેખર શ્રાવક હોય તે આઠ વર્ષે દીક્ષા ન લઈ શકે તે પોતે માને છે છે કે-હું માહથી ઠગાઈ ગયો છું, માહે મને ઠગી લીધું છે. તમે આજ સુધી સાધુ જ થ નથી થયા તે તમારે થવું ન હતું માટે કે સાધુ થવાની શક્તિ ન હતી માટે? જ ભગવાને જેમ શક્તિ મુજબ ધર્મ કરવાને કહ્યો છે તે ધર્મમાં શકિત ડોપવાનું પણ જ કહ્યું નથી. ધર્મ સ્વીકારીને ફજેતી નથી કરવાની, જે ધર્મ લીધે હોય તે પૂરેપૂરી
પ્રાણના સાટે પાળવાનું છે. અમે આ આ ધર્મ કરવા જેવો છે તેમ સમજાવીએ છીએ કે