SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૯ બેઠાં. પ્રભુ ગભરાવવા માટે દેવે સાત તાડ જેટલું ઉંચુ શરીર કર્યું દેવે વિકૃત સ્વરૂપ છે 5 બનાવ્યું' ભલભલાને પેશાબ-ઝાડો છૂટી જાય પરંતુ શ્રી વર્ધમાન કુમારે વ્રજ સદશ જ જ સૃષ્ટિને પ્રહાર તે દેવ પર કર્યો, પ્રહાર થતાં જ દેવે ભયંકર ચીસ નાખી શરીર છે ક સંકેચી મચ્છર જેવું રૂપ બનાવી દીધું. શ્રી વર્ધમાન કુમાર ખભા ૯ પરથી નીચે ૨. માં ઉતર્યા દેવે પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કર્યું દર્યવાળા પ્રભુને નમસ્કાર કરી અત થી છે છે ઈતિ સુધીને વૃતાંત કહી સંભળાવ્યો. પોતાના અપરાધની ક્ષમા માંગી વિ પિતાના જ સ્થાનકે ગયો. શ્રી વીર એવું નામ પડયું. ૬ પાઠશાળાએ પધાર્યા પુરા પ્રેમથી : આઠ વર્ષના પ્રભુ વીર થયાં ત્યારે માત-પિતાએ મેહથી તેઓને ભણાવવાનો છે વિચાર કર્યો. શુભ દિવસે, શુભ લગ્ન શ્રી વીર પ્રભુ મહોત્સવ પૂર્વક પંડિતજીને જ છે ત્યાં લઈ જવાયા. પાઠશાળાએ પુરા પ્રેમથી પધારેલ શ્રી વીર પ્રભુ યોગ્ય સ્થાને બેઠા. ૨ તે જ અવસરે કપટીના ધ્યાનની જેમ, મદોન્મત હાથીના કાનની જેમ ઇન્દ્રનું સિંહા- ર સન પ્રભુના પ્રભાવથી ચલાયમાન થયું. ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપયોગ મુકયો વિસ્મય જ પામતે ઈદ્ર બોલવા લાગ્યો. જુઓ, જુઓ દેવો ! ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ કે શાસ્ત્રોના પારગામી શ્રી તીર્થંકર પ્રભુને પણ માતા-પિતાએ મોહવશ થઈ અ૮૫ ૨ છે વિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મોકલ્યા. આ તે અઠીક થાય છે. મારી છે ફરજ છે કે મારે પ્રભુને અવિનય ટાળવો જોઈએ. તરત જ વિપ્રનું રૂપ કરી ઈદ્ર જ મહારાજા ક્ષત્રીય કુંડગ્રામ નગરમાં આવ્યા. નાના બાળનું સાચું સ્વરૂપ સમજાવી છે પ્રભુ વીરને ઉંચા સ્થાને બેસાડયા. નમસ્કાર કરી કઠીન પ્રશ્નોની ઝડી વર્ષાવી પંડિત છે બ્રાહ્મણમે જે જે શંકા હતી તેનું પણ નિરાકરણ કરવા પ્રશ્નો પૂછયા, પ્રભુએ છે સહજતાથી અને હસતા હસતા ઉત્તર વાળ્યાં. બુદ્ધિની ચાતુર્યતા જોઇને લોકો ચકિત છે થઈ ગયા આશ્ચર્ય પામ્યા પંડિત દિગમુખ થઈને પ્રભુનું મુખડું જેવા લ ગ્યો. પંડિતના સર્વે સંશય દૂર થયા અને “જેને દ્ર” નામનું વ્યાકરણ પ્રગટ થયું. - વિપ્રના સંશય દૂર થવાથી તે હલત થયો. શક્રેન્દ્રએ પંડિતજીને કહ્યું છે જ આ વિપ્રજી ! તમે ક્ષોભને પામશે : આ બાળક, બાળક નથી. આ બાળક જગતના નાયક જ છે. સકલ શાસ્ત્રોના પારગામી છે. આ બાળક જ્યારથી ગર્ભમાં હતા ત્યારથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત છે, આ અવસર્પિણીના છેલા તીર્થકર છે. આવી જ અનેક અનેક સ્તુતિ કરતાં ઇન્દ્ર મહારાજા પોતાને સ્થાને ગયા અને સાતકુળજનથી કે પરિવરેલા શ્રી વીર પ્રભુ રાજમહેલે ગયા. કાળક્રમે બાળકમાંથી યૌવન વય પામતા શ્રી વર્ધમાનકુમારનું ભોગવલી કમ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy