________________
વર્ષ-૧૦ અંક-૯ / ૧૦: તા. ૧૩-૧૦-૯૮
બાકી રહ્યું હાવાથી માત-પિતાએ તેને સમરવીર નામના રાજાની પુત્રી યશેઢા સાથે પરણાવી.
વિરહ વિયાગની વાત :
-
: ૧૭૭
સમ પસાર થતાં શ્રી વીર પ્રભુ જ્યારે અઠયાવીસ વર્ષના થયા ત્યારે માત-પિતા સ્વર્ગે સિધાવ્યા માતા-પિતા જીવતા હશે ત્યાં સુધી હુ દિક્ષા નહિ લઉં તેવી ગર્ભ માં લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઇ. શ્રી વીર પ્રભુએ પેાતાના વડીલબંધુ ન દ્વિવનને વાત કરી, દિક્ષા લેવા માટેની અનુજ્ઞા માંગી નવિને શાક વ્યક્ત કરતાં કહ્યું ભાઇ ! માસિકતાના વિયેાગથી હું પીડાઉં છું. હજી એ દુઃખ વિસારે પડયુ નથી તમે દિક્ષા લેવાની વાત કરી નવું દુઃખ
૪
મુ કર્યું છે. એક તા માત-પિતા ગયા તેના આઘાત અને તમારો વિરહ આ મને હું કઈ રીતે સહન કરીશ. આ બન્ને મને સ ́તાપ પમાડનારા થશે. માટે ભાઇ, તમે હમણાં દીક્ષા ન લેા તે વધારે સારુ.. સંસારથી ઉવિઘ્ન થયેલા અને જન્મથી વિરાગી એવ શ્રી તીર્થંકર પરમાત્મા ખેલ્યા, વડીલબ', આવા સાઁબધા ઘણા ખાંધવા કેાઇ કાઇનુ' નથી સૌ કાઇને એક દિવસ જવાતું છે. જન્મયા તે મરણ પામવાના જ છે. શાક–સ તાપ કરીને જીવ નવા નવા કર્મો બાંધે છે માટે સ્વસ્થ થાએ. અને હસતાં મુખે મને મુડ થવાની રજા આપે।. આ સાંભળી નવિન દીન સ્વરે ખેલ્યા હૈ પ્રાણ પ્રિય વાહલા ભાઈ ! તારૂ" કહેવું હું સમજું છું, પરંતુ આઘાત અને વિરહું એ બન્ને ઘા ઉપર મી.' ભભરાવવા જેવું થાય છે. મારા આગ્રહથી તમે બે વર્ષ થેાભી જાવ. પ્રભુ વીર નમ્રતા પૂર્વક ખેડ્યા ભાઇ તમારો આગ્રહ છે. તેથી હું ઘરે રહીશ પણ હુંમેશાં કાષ્ઠ આરભ-સમારભ કરીશ નહિ. પાસુક આહાર-પાણી વડે શરીરના નિર્વાહ કરી . હવેથી હું સંપૂર્ણ બ્રહ્મચર્ય' પાલીશ ન‘દિવ ને પ્રભુ વીરની વાત સ્વીકારી અને પ્રભુ મહાવીર સ્વામી એ વર્ષે ઘરમાં રહ્યાં.
ઉદ્ઘાષણા
પ્રતિકાની સમાપ્તિ થાય તેના એક વર્ષ પહેલા બ્રહ્મલેાકવાસી નવ પ્રકારના લેાકાંતિક દેવે જય જય ના – જય જય ભદ્દાની ઉદ્ઘોષણા કરતાં કરતાં પ્રભુ વીરની પાસે આવ્યા.
તેઓની વાણી હુ‘મેશાં સાંભળવાની વાણી કેવી હતી તે શાસ્ત્રારા કહે હતી, મનને વેનેાદ કરનારી હતી, સાકરથી પણ
ઇચ્છા થાય તેવી હતી વળી તેઓની છે. સૌને વલ્લભ લાગે તેવી હતી, મગલ કરનારી હતી,
મીઠી