SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ : : ૧૪૭ 4 શ્રીની પુણ્ય નિશ્રામાં ઉજવાયો હતો. તેમાં ભગવતોને ગાદીનશીન કરવાના પ્રસંગે છે ત્ર મંડપમાં બહ રના સૌ જોઈ શકે એ માટે ટેલીવીઝનની ગોઠવણ કરવામાં આવી હતી. આ ટેલીવીગ્ન ગઠવાયાના સમાચાર પૂ. આચાર્ય દેવશ્રીને મળતાં, પુ. આચાર્ય દેવશ્રીએ ઇ. તરત જ શ્રી જેનનગર સંઘના પ્રમુખ શેઠ રમણલાલ વજેચંદને રૂબરૂ બોલાવ્યા હતા છે, અને ટેલીવીઝન રાખવાનો નિષેધ કર્યો હતે. તેમજ તે તરત દૂર કરવા ઘટતું કરવા જ સૂચવ્યું હતું. શેઠ રમણલાલ વજેચંદે પણ ટેલીવીઝન દૂર કરવા ઘટતું કરૂં છું એમ કહ્યું, પણ શેઠ રમણભાઈ ટેલીવીઝન દુર કરાવી શક્યા નહિ. આ પ્રસંગ બની ગયે એ પછી કેટલાક વખતે જૈન” માં એ વિષે ટીકા આવવા માંડી. પુ. આચાર્ય દેવશ્રીએ 6 રમણભાઈને સાચી હકીકત જાહેરમાં મૂકવાની જરૂર જણાવી અને રમણભાઈ જાહેર છે. ખુલાસે કરવાની તક જતા હતા. એ દરમ્યાન શેઠ રમણભાઈ મુંબઈ જતાં રોજ પુ. આ આચાર્યદેવશ્રીના પ્રવચનમાં જતા. એ દિવસેમાં રવિવારના પુ. આચાર્ય દેવશ્રીના પ્રવ- ૨ ચનમાં એક ભાઈએ પુ. આચાર્ય દેવશ્રીને પ્રશ્ન કર્યો કે જે આપે અમદાવાઢમાં ટેલીવી- 5 આ ઝનને ઉપયોગ થવા દીધો છે, તે લાઉડ સ્પીકર ગોઠવાય તેમાં શું વાંધો છે ? પુ. આ જ આચાર્યદેવ8 એ તે પ્રશ્નના જવાબમાં કહ્યું કે મેં તે ટેલીવીઝનનો સ્પષ્ટ નિષેધ છે. ૧ કર્યો હતો અને તે નહિ રહેવા દેવા સૂચવ્યું હતું. અત્રે સુશ્રાવક રમણભાઈ 4 © હાજર છે તે તે ખુલાસે કરે એ વધુ યોગ્ય છે. આથી શેઠ રમણભાઈએ ઉભા થઈને ઉપરની બીના જણાવવા સાથે ટેલીવીઝનને નિષેધ પુ. આચાર્ય દેવશ્રીએ કર્યો હતો પણ નબળાઈથી તેમ બની શક્યું નહિ અને તે સંબંધી ખુલાસે હું જાહેર કરવાનો છું ? વગેરે જીરુ' હતું. શ્રી. એ (જેન પ્રવચન વર્ષ–૪૩ મું અંક ૩૧ મે શ્રી વીર સં. ૨૪૯૮ : વિ. સં.૨૦ ૨૦ ૨ ભાકરવા વ િ૯-રવિવાર તા. ૧ લી એકબર, સને ૧૯૭૨ પાન નં. ૨૯૫-૨૬) N (સં. ૨૦૨૮ લાલબાગ જૈન ઉપાશ્રય ઉપાશ્રય – મુંબઈના પ્રવચનમાંથી) છે જેનનગર . અમઢાવાદ પ્રતિષ્ઠા સમયે ટેલીવીઝનના ઉપયોગ અંગેની સ્પષ્ટતા : એ ' આજના માઈકના પક્ષપાતી ગૃહસ્થ અમારા નામને ઘણે દુરૂપયોગ કરે છે. જ આવા જૂઠાણાને ચલાવનારા ખરેખર ભાન ભૂલ્યા છે. મેં મારા જીવનમાં કદિ ૨. માઇક વાપર્યું નથી કે વાપરવાનો નથી. મને સમજેલો સાધુ પણ વાપરવાનો નથી. આ છે અને આજના વિજ્ઞાનના વિરોધી છીએ. અમારે કમનશીબે દવા આઢિ કરવા પડે તો પણ અમે દવ કે ડોકટરને વખાણુનારા નથી. અમારે શ્રાવક માટે ઉદ્યોગપતિ કે મીલમાલિક હોય તોય તેને અમે કહીએ જ છીએ કે – “મહારંભમાં ફસાયેલા છો, સાવચેત નહિ રહો તે આ જન્મ હારી જશે છે તે મીલમાલિક છે માટે અમને સારો લાગે તે તો અમારા મહાવ્રતને ય કલંક હાર થઇ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy