________________
છે
ઘમદ્રવ્ય રક્ષણની વિચારણું
છે
૨ આપણા શ્રી જિનેશ્વર પરમાત્માના શાસન ઉપર અનેક પ્રકારના આર બાહ્ય છે
આક્રમણે આવી રહ્યા છે. એમાં પણ ધર્મ દ્રવ્ય અંગેને એક મુદ્દા ગંભીર પણ વિચાર છે જ માંગી લે એમ લાગવાથી એ બાબતમાં સત્વરે કાંઈ કરવું જોઈએ નહીં તો આપણું
શાસનમાં એક મેટી સમસ્યા ઉભી થઈ જશે એમ ચોક્કસ લાધે છે. ' - આપણું ધર્મ દ્રવ્યના પૈસા માટે ભાગે બેંકમાં યુ.ટી.આઈ. અથવા અન્ય કઈ છે સરકારી સંસ્થામાં અથવા શેર બજાર કે બીજી Securities માં મેટા ભાઈ પડયા ? હોય છે. હાલના સંજોગોમાં એવી કાચ માન્યતા હશે કે સરકારી બેંક કે સંસ્થામાં છે
અન્યની અપેક્ષાએ પૈસે સલામત છે. પણ આ માન્યતા હવે સદંતર ખોટી થઈ પડી ૨ છે. હવે બેંક યુ.ટી.આઈ. કે જામીનગીરીમાં પૈસો માત્ર અસલામત જ નથી. પરંતુ દિ.
અવ્યવહારૂ અને દુષ્ટ પરિણામેથી ભરપૂર છે. તેમ માનવાને પણ અનેક કારણે છે.
સરકાર ખૂબ દેવામાં છે. વ્યાજ દર ખૂબ નીચે છે. મેંઘવારી ફૂગાવે ખૂબ ભરેલ છે છે છે. સરકારની દાનત પણ ખરાબ છે. સારી બેંકમાં પણ છે જે કઈ વગઢાર માણસ .
૫૦૦૦ કે ૧૦,૦૦૦ રૂા. તુરંત ઉપાડવા માંગે તે બેંક ના પાડે છે. ત્રણ દિવસ . પહેલા બેંકને રેકડા માટે જાણ કરવી પડે એવા કિસ્સા બની રહ્યા છે. યુ.ટી.આઈ જ જ ચૂકવવાની બદલે તેને (ડીવીડંડને) ફરીથી બેન્ડમાં રેડવાનું પ્રલોભન આવે છે. ટૂંકમાં જ જ આપવા માટે પૈસા નથી. અનેક નામાંક્તિ અર્થશાસ્ત્રીઓ કહે છે કે હજાર કરોડના જ
ભેગા ઈશ્ય બહાર પાડતી આઈ.ડી.બી.આઈ કે આઈ.સી.આઈ.સી.આઈ જેવી સ સ્થાએ 2 ચૂકવણી વખતે ૪૦૦૦૦ કરોડ ચૂકવી નહી શકે. આ બધાને તાત્પર્યાથે એમ જ કે
નીકળે કે સરકારી સંસ્થાઓની વિશ્વસનિયતા તળીયે જઈ રહી છે. આ ઉપરાંત છે સરકાર આપણા પૈસે મત્સ્ય ઉદ્યોગથી લઈને કતલખાના ચલાવનારને પૈસા ધીરે છે. ? છે મહા હિંસા અને મહાપાપથી ભરપૂર કાર્યોમાં આ સરકારી પૈસા વપરાય છે. આપણા આ
પૈસાના માલીક આપણે હોવા છતાં આ બધું જ ચલાવી લેવું પડે એમ છે એવું જ અત્યાર સુધી આપણે માનતા હતા.
હવે આપણે આપણા વિચારમાં પરિવર્તન લાવીને આ દીશામાં આગળ વિચારવું પડશે. આપણુ દ્રવ્યને જે બેંક, R.D., UTI સિકયુરીટીમાં ના મૂકવા રે ઈ હોય તે તેને પર્યાય શું ? અથવા મૂકવા તે કયાં મૂકવા ? અથવા મૂકવા પડે એ જ કે શું જરૂરી છે? એગ્ય છે? શાસ્ત્રિય છે? વ્યવહારૂં છે? ફાયદાકારક છે ? આ બધું જ છે જ વિચારવા જેવું છે, સરકારમાં પૈસા રાખવાના અનેક ભયસ્થાને છે. પણ મુખ્ય દ.