________________
: શ્રી જૈન શાસન (અઠવાડ્રિક) ૬ મનમાં વિચારે છે કે-“અહો ધિક્કાર છે. આ સાધુએ દાક્ષિણ્ય (લાગણી) વગરના છે, છે કૃપાહીન-દયાહીન છે, સ્વાથી લા છે, (સ્વાર્થમાં જ પડી રહેનારા છે), અને લેક
વ્યવહારથી પરમુખ=લેકવ્યવહારમાં જડ જેવા છે. કારણ કે મારું પાલન કરવાનું તે છે આ દર રહે પણ પરિચિત, નેહી, એક જ ગૃહથી દીક્ષિત થયેલા, વિનીત એવા પણ હું દિ મારી સામે પણ લેતા નથી.”
મરીચિના મનમાં આવો શ્રમણ ભગવંતે માટે એક ક્ષણ માટે કુર વિચાર આવતા છે તે આવી ગયો પણ પછી બીજી જ ક્ષણે પોતે સાધુ ભગવંતે માટે કરેલા વિચારો છે માટે હત્યમાં અનહ8 પસ્તા થતા હોય તેમ સ્વગત જ બોલે છે કે-“અથવા તે છે. આ મારું દુષ્ટ ચિંતન છે. કારણ કે આ ઉત્તમ શ્રમણ ભગવંતે તે પિતાના સંયમી આ દેહની પણ પરિચર્યા નથી કરતાં, તે સંયમથી ભ્રષ્ટ થયેલા મારી તે શી રીતે કરે ? ? છે પણ હવે પછી આ વ્યાધિથી મુક્ત થયેલો હું મારા જ લિંગ-વેશવાળે મારી સેવા જ જ કરે તે કઈ શિષ્ય કરીશ.”
ભાગ્યયોગે મરીચિ સાજો થયો. અને એક દિવસ તેને કુલપુત્ર એ કપિલ ઈ મળે. મરીચિએ તેને ધર્મને અથી જાણીને આહત ધર્મ બતાવ્યા. કપિલે પૂછયુંછે “તું પતે કેમ નથી આચરતે ? હૈયાની ઉની આહ ભર્યા મરીચિના શબ્દો નીકળ્યા છે કે-તે ધર્મને કરવાને હું સમર્થ નથી. (મેરૂના ભાર જેવા શ્રમણપણાને વહન કરવા # હું સમર્થ નથી.' કપિલે ફરી પૂછ્યું-શું તારા માર્ગમાં ધર્મ નથી? આ પ્રશ્નથી છે જ મરીચિનું મન વિચારે ચડ્યું. કપિલને જિન ધર્મ પ્રત્યે આળસુ જાણ્યો, અને પોતાને આ શિષ્યની ઇચ્છા તે હતી જ થી મરીચિએ કપિલને કહ્યું-“મા જેનેડપિ ડિસ્તિ ? છે મમ માગેડપિ વિદ્યુતો.” છે. જેના માર્ગમાં પણ ધર્મ છે. અને મારા માર્ગમાં પણ છે. “કપિલા ઇત્થપિ છે ૨ ઈહાપિ જિંદગીને ઘણું બધું સમય શુદ્ધ સાધનામાં આજ સુધી પસાર કરનારા છે જ મરીચિએ આજે એક થોડાક સમયને માટે આટલું જ ઉત્સુત્ર ભાષણ કરી નાખ્યું. અને - આ આટલા જ થોડા શબ્દોના ઉત્સુત્ર ભાષણે મરીચિનું સત્યાનાશ વાળી નાંખ્યું. એક જ છે કેડાડી સાગરોપમની સંસારની રખડપટ્ટી મરીચિના લમણે ઝીંકી દીધી. મરીચિ તે જ ઉત્સવ ભાષણની આલોચના કર્યા વગર જ મૃત્યુ પામ્યો. અને અનશન પૂર્વક મૃત્યુ જ પામેલાને બ્રહ્મલેક નામના દેવકમાં ઇશ સાગરેપમ પ્રમાણ આયુષવાળા દેવ છે. "
- આ બાજુ મરીચિના શિષ્ય બનેલ કપિલે પણ આસૂર્ય વિગેરે પિતાના શિષ્યોને દિ ત્રિકંડીના આચાર વિગેરેને ઉપદેશ આપી મૃત્યુ પામી બદ્રાલેકમાં દેવ થયે. અને