________________
ત્રીજે
ચેાથે
99
પહેલા આરા ૪ કાડાકાડી સાગરાપને સુષમસુષમા નામને.
ખીજો
૩ 99
૨
૧
"" "9
પાંચમા ૨૧૦૦૦ વર્ષના
છઠ્ઠો
૨૧૦૦૦ વર્ષના
""
99
વિવિધ વાંચનમાંથી
您
અવતરણકાર : પૂ. સા. શ્રી હષ પૂર્ણાશ્રીજી મ.
,,
***• **• *•
99 99
૬, આરાનું સ્વરૂપ
99 99
""
–
29
"9
સુષમ નામના.
સુષમ દુષમ નામના.
દુષમ સુષમ નામને. દુષમ નામના.
દુધમ દુષમા નામના.
ત્રિકાળ પૂજા
જેઓને દાન, અધ્યયન શીલ પાલન અને જીવદયાથી જે પુણ્ય થાય છે તે સર્વે પુણ્ય પરમ તારક જિનેશ્વર ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવાથી થાય છે. જે પુણ્યશાળી જીવા શ્રી જિનેશ્ર્વર ભા ની પૂજા કરે છે, તેઓને સામ્રાજ્ય, સારી મતિ, પુણ્યની વૃધ્ધિ, પાપના ક્ષય અને ગ્રહ પીડાની શાંતિ થાય છે.
-
પુરૂષ
ન્ય
જે પુરૂષ ઉત્તમ પુષ્પાથી ત્રિકાળ પૂજા–જિનપૂજા કરે છે તે જ સુકૃતવાન અને ગુણી કહેવાય છે. માટે વિષાદને આપનાર એવા પ્રમાદને છેડી વિવેકી આત્માએએ ઉદ્યમ પૂર્વક પાપને નાશ કરનારી ત્રિકાળ જિનપૂજા કરવી જો એ. (શત્રુ...જય માહાત્મ્યમાંથી-આકાશગામી મહાતેજવી મહામુનિએ આપેલ ઉપદેશમાંથી)
વિવેક ૬ પ્રકારના ૧ વિવેકથી ખેલવુ. રવિવેકથી વર્તવુ ૩ વિવેકથી ચાલવું. ૪ વિવેકથી ખેલાવવુ' ૫ વિવેકથી કામ કરવુ. ૬ વિવેકથી સારી પતિ મેળવવી,
દેવને જાણવાના ૪ કારણેા
જે આંખનુ` મટકુ મારે નહિ. જેના દેહના પડછાયા પડે નહિ. જેની પુણ્યની માળા કરમાય નહિ. જે જમીનથી ૪ આંગળ ઉંચા રહે.
૧૦ પ્રકારના કલ્પવૃક્ષા
ગૃહાંગ – રહેવા માટે ઘર આપે. જાતિષાંગ – પ્રકાશ આપે ભૂષણુાંગ - દરેક ( જુએ ટાઈટલ ૩ ઉપર )