SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ " ..જીવજયakસૂરીશ્વરજી મહારાજની - wall azorul OUHOY NO PABLON PRU NRU YUU!2014 . : 7 6 પ્રેમચંદ મેઘજી ગુઢક લઇ) મહેન્દ્રકુws સાસુજલા જ (જજ ). કીરચંદ હ. (વઢવ(જ). ( જa) """ાપ્ત વિદy , fara a ma a છે. વર્ષ : ૧૧] ૨૦૫૫ ફાગણ વદ ૧૪ મંગળવાર તા. ૧૬-૩-૯[અંક: ૨૯-૩૦ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ જ પ્રકીર્ણક ધર્મોપદેશ ) –૫. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે ૨૦૪૩,શ્રાવણ સુદિ–૧૦/૧૧ મંગળવાર તા. ૫-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તો ત્રિવિધે સમાપના. ( પ્રવચન ૩૧ મું ) અવ૦ ) નાણ પયાસય સહિઓ તો સંજમો ય ગુત્તિધરો ! તëપિ સમાગે જિણસાસણે ભણિએ છે અને ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા અત્યાર સુધીમાં ૨ મોક્ષના સુખનું વર્ણન કરી આવ્યા કે જીવ જે સુખને ઇચ્છે છે તે આ સંસારમાં નથી , છે પણ મેક્ષમાં જ છે તે વાત સમજાવી આવ્યા પછી હવે મેક્ષના ઉપાયોને સમજાવી રહ્યા છે કેઆ સ્વપરને પ્રા શેઠ એવું જે જ્ઞાન, આત્માને શુદ્ધ કરનાર તપ અને આત્મામાં આવતાં ૬ નવાં કર્મોને અટકાવનાર સંયમ : એ ત્રણેનો સંપૂર્ણ પણે યોગ થાય તે આત્માનો જ મોક્ષ થાય. જેને જેને મોક્ષ જોઈતું હોય તેને મોક્ષમાર્ગ છે, તેની આરાધને શી રીતે જ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy