________________
૬ સુવિહિત ગચ્છિિરયાનો ઘેરિ, શ્રી હરિભાદ્ધ કહાય છે
– પૂમુનિરાજ પ્રશાતદર્શન વિજયજી મ.
દિ
કે,
'
',
પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજે સંવેગ પાખીજી; " એ ત્રણે શિવમારગ કહીયે, જિહાં છે પ્રવચન સા ખીજી, શેષ ત્રણ ભવ મારગ કહીયે; કુમત કઢાગ્રહ ભરિયા, ગૃહિ યતિ લિંગ કુલિંગે લખીયે, સકલ દેષના દરિયાછે.
(સવાસે ગાથાનું સ્તવન, ઢાળ સાતમી ગા. ૮૧) વ્યાખ્યા : પ્રથમ કે, પહેલે સાધુ, બીજે વર કેપ્રધાન શ્રાવક, અને ત્રીજો સંવેગ પક્ષી, એ ત્રણ શિવમાર્ગ કે મોક્ષમા કહીએ. જ્યાં પ્રવચન ઉપદેશમાતાહિક હિ સાખી છે. શેષ કે. થાકતા રહ્યા જે ત્રણ તે ભવ કે સંસારમાર્ગ કહીએ. જે મુમતે અનેક કઠાગ્રહ ભરેલા છે. ગૃહસ્થને લિંગે બ્રાહ્મણજિક, યતિલિગે નિન્હવાકિ, કુલિંગે તાપસી ક લખીએ કે એણીએ. તે કેવા? તો કે સકલ દોષના કરિયા. ગાથા “સાવજજ જેગ પરિવજજાણા સવોત્તમે એ જ ઈ ધર્મો
બીઓ સાવધા , તઈએ સંવિષ્ણપક ય ni૧ સેસા મિચ્છાઢિટ્ટી, ગિહિલિંગકુલિંગઢવલિંગેહિ ! ' જહ તિણિ થ મેકઅપહા, સંસારપહો તહા તિણિ પ્રારા
* ઇતિ ઉપદેશમાલાયાં ૮૧ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સાધુપણું, શ્રાવકપણું અને સંવિગ્ન પાક્ષિકપણું છે એ ત્રણને મેક્ષમાર્ગ કહ્યા છે. તેમાં સંવિગ્નપાક્ષિકપણું શું છે તે જ વાત ગ્રંન્ધકાર મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સવાસો ગાથાના સ્તવનની સાતમી ઢાળમાં સમજાવી રહ્યા છે તે જોઈએ.
જે મુનિવેષ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણહીણાજી, તે પણ મારગ માંહે કાખ્યા મુનિગુણ પક્ષે લીણાજી. મૃષાવાદ ભવકારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપે છે, વંદે નવિ વંશાવે મુનિને. આપ થઈ નિજ રૂપે.
(સવાસે ગાથાનું સ્તવન ઢાળ-૭; ગા.૭૯ ) વ્યાખ્યા : જે ચરણપુણે હણ થઈ લજજાદિકે મુનિવેષ નથી છાંડી શકતા. યત. “જઈ તરસિ ધારેલું મૂલગુણભર સઉતરગુણં ચ " મુત્તે તિભમી, સુસાવગત્ત વરતરાગ ૧” ઇત્યાદિક ઉપદેશમલાયાં.