SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ છ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા ૩-૧૧-૯૮ : છે સારી રીતિએ હૃદયસ્થ બનાવેલું, અને શ્રી જિનેશ્વરદેવના શાસનને સારી રીતિએ ? “ હ યસ્થ બનાવીને, એમણે કેવળ શ્રી જિનશાસનની આરાધના કરવામાં અને શ્રી ય કે જિનશાસનની આરાધના કરાવવા આદિમાં જ પોતાના આ જન્મને ઉપયોગ કરે છે છે એ કારણે જ તેઓ મહાન અને પૂજ્ય બન્યા હતા. છે માનવજન્મને પામ્યા વિના અને માનવજન્મને પામીને પણ માનવજન્મની આ પ્રાપ્તિને સફળ કરવાને માટે સારી રીતિએ ઉદ્યમશીલ બન્યા વિના, કેઈ પણ આત્મા મહાન અને પૂજ્ય બની શક્યો નથી. એથી જ જ્ઞાનિઓએ આ માનવજન્મની પ્રશંસા છે 8 કરી છે. આપણે એવા ભાગ્યશાળી છીએ કે, જે જન્મની જ્ઞાનિએએ ખૂબ ખૂબ પ્રશંસા ! છ કરી છે એવા માનવજન્મને આપણે આર્ય દેશાત્રિ સામગ્રીઓ સહિત પામ્યા છીએ! છે આવા માનવજન્મને પામેલાઓએ, તમારે ને અમારે સૌએ, એ વિચાર રોજ છે જ કરે. જોઈએ કે આવું શાનિએથી પણ પ્રશંસાને પામેલું જીવન ધર્મશૂન્ય રહી 8 જાય તે શું થાય ? “મારૂં આ જીવન જે ધર્મશૂન્ય રહી જાય, તે ભવિષ્યમાં મારૂ છે શું થાય? આ વિચાર કરીને તમે કદી પણ એના પરિણામની કલ્પના કરી છે કે છે ખરી? શ્રી જિનદર્શન કરતાં, એ પરિણામ આંખ સામે આવવું જોઈએ. માનવજન્મને છે ૬ જે સદુગ થી જોઈએ તે સદુપયોગ થતું ન હોય અને દુરૂપયોગ થતું હોય, તે જ ૨ શ્રી જિનદર્શન કરતાં એને ખ્યાલ આવો જોઈએ. મારે આ જન્મને કે ઉપયોગ કરે એ તેને ખ્યાલ આવે નહિ અને આ જન્મને જે દુરૂપયોગ થઈ રહ્યો છે તે છે દેખાય નહિ, તે આ શ્રી જિનદર્શનાયિની સફળતા શી? જ શ્રી જિનદર્શનની ભક્તિ ઃ કે આવી બધી વાત કરીને, શ્રી જિનદર્શનનો જે ખરેખરો હેતુ છે, તેના જ ૨ તરફ તમારું ધ્યાન દોરવું છે. શ્રી જિનદર્શન એ એટલું બધું મહત્ત્વનું છે કેછે એ ભાભવનાં દુઃખોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. ભવપરંપરાને પરિમીત જ બનાવી દેવાની અને અંતે ભવનો નાશ કરવાની શક્તિ શ્રી જિનદર્શનમાં રહેલી છે. છે પણ એ ત્યારે જ બની શકે, કે જયારે દર્શન દર્શન રૂપે થાય. શ્રી જિનનું દર્શન જો આ ૯ શ્રી જિનના દર્શન રૂપે થાય નહિ, તે આપણું એ દર્શન ભવપરંપરાને પરિમીત ૨. કરનારું અને ભવ પરંપરાને નાશ કરનારું નીવડે નહિ. શ્રી જિનદર્શનનું ખરેખરૂં આ ફળ તે એ છે. અને એ ફળ આપવાને સમર્થ નીવડે એવું શ્રી જિનદર્શન જયાં જ ૬ સુધી આપણે કરીએ નહિ, ત્યાં સુધી આપણે જે શ્રી જિનદર્શન કરીએ, તે ખરેખર છે કામયાબ નીવડયું એમ કેમ કહેવાય?
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy