________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક ]
ચેાથા મહિને બે માથા વચ્ચે ત્રીજો હાથ વિચિત્ર રીતે હતા તેને ઓપરેશન વડે કાઢી નાંખવામાં આવેલેા. અત્યાર સુધીમાં તેએાને ન્યુમેાનિયા, ફેફસા અને કીડનીની તકલીફાને કારણે ટાણુ વખત હાસ્પિટલમાં દાખલ કરવા પડયા છે પણ હવે તેઓ બિલકુલ તંદુરસ્ત છે.
૯૪૦ :
ફેમીલી ડેાક્ટર વેસ્ટરડેલના કહેવા પ્રમાણે એબી કરતાં પ્રેટીને વારવાર થાય છે. બંનેની રક્તવાહિનીઓ અને લેાહી સંચાર એક જ માટેની દવાની સાઇડ ઇફેક્ટ બીજીને પણ થાય છે. સારવાર માટે ઇન્જેક્શનની જરૂર પડે છે.
લીવર, મુત્રાશય, આંતરડા તથા કમ્મરથી નીચેના તમામ વચ્ચે એક જ છે પણ તેઓની જ્ઞાનતંતુ સીસ્ટમ અલગ છે.
શરદી, ઉધરસ છે તેથી એક તેને એક જ
અગ–ઉમાંગા ખ'ને
તમે એખીને તમાચા મારા કે ગમે તે શારીરિક યાતના આપે તે પ્રેટીને કઇ ખાર જ નહી પડે તેવુ જ થ્રેટીને કરશેા તે એખીને ખખ્ખર નહી પડે. પેઠમાં અમુક નજીવા ભાગ એવા છે જ્યાં ખંનેને એક સાથે સવેદના થાય છે.
r
તેઓને ભૂખ પણ જુદા જુદા સમયે લાગે છે મળ-મૂત્ર, ઉંઘ સમયે કે ઈચ્છાએ કરે છે પણ ખંને એકખીજાને માનવ જગતને એધપાઠ સાથ સહકાર આપે છે.
પાત પેાતાના મળે તે હદે
તેમના માતા પિતાના મતે ૧૫ મહિનાની ઉંમરે તેઓ જે રીતે ચાલતા શીખ્યા તે દિવસે અમારા માટે યાઢગાર રામાંચક હતાં. આટલા મહિનાન ાળકા હતા પણ ચાલતા શીખતી વખતે તેઓના હાથ-પગ જુદા જુદા શરીર માજના હતા છતાં પણ સહેજ સંક્લન આપે।આપ થઇ જતું હતું. કેણે પહેલા હાથ મૂકા કે પગ મૂકયા તે સુદ્ધાંની અમે નિશાની નહાતા કરતાં એમ જસમતાલષ્ણુ. તેએ કેળવતા જતા હતા ખાવાનું, દૂધ પીવાનું. આ રીતે જ થતુ.
પછી તેએ સ્વીમીગ અને સાયકલીગ પણ જાતે જ શીખ્યા.
આજે પણ ડાકટરોને મન એ કાયડો છે.
(ગુ.સ. ૪/૯૬)