________________
વિવેક રત્નનાં અજવાળા
********
anan
સમક્ષ
વિવેક રૂપી રત્ન દ્વારા અદ્ભૂત આત્મ પ્રકાશ ફેલાવનાર મહાત્મા અેટલે મુનિરાજ શ્રી વિષ્ઠરત્ન વિજયજી મહારાજ જે પાટણ નગરમાં શ્રાવકાએ પર તાત્મા તેમના દીક્ષા પ્રસ’ગ નિહાળ્યા તે ગામમાં ફક્ત ૨૨ દિવસ પછી પરસાત્મા સમક્ષ તેમના કાળધના દેવવંદન કર્યાં. કેવા જોગાનુજોગ !
*
ઐતિહાસિક પાટણની પુણ્યભૂમિ પર પ્રકાશભાઈની પ્રભાવશાળી દક્ષા સાથે એક પુણ્યાત્મા બિપિનભાઇની પણ દીક્ષા થઈ હતી તેમના ભૂતકાળ તપાસીએ; તે અત્યંત સુખી જીવન, સુસ્વસ્થ શરીર, પત્ની અત્રિનુ` કુટુંબ અનુકૂળ, સામાન્ય હાર્ટની તકલીફ અને ખી. પી. ની તકલીફ સિવાય બીજી કેાઇ ફરિયાદ નહિ !
સદ્ગુરૂએના સમાગમે આરાધનામાં મન પરાવ્યુ' અને ચામાસામાં પૂ. મુ. શ્રી આધિરત્ન વિ. મ. ની પાવન નિશ્રામાં આરાધના શરૂ કરી. સામાન્ય રીતે કુટુબમાં વડીલપણુ' ભેાગવીને આવ્યા હાય, તેને સાળી સભાળીને કહેવુ પડે, હિતર વિચિત્ર જવાબ મળે કે, મે' ઘણી દિવાળી જોઇ છે ! બિપિનભાઇ મુમુક્ષપણામ હતા ત્યારે ક્દાચ સ્નાન કરવા પેાતાને ઉચિત જગ્યાએ બેઠા હાય અને નાનામાં નાના છોકરા પશુ કહે કે, અહીયા ક્યાં બેઠા ? તા એ વખતે નાના બાળક જેવી સરળતા રાખીને કહે કે ભૂલ થઇ ગઈ, મને ખબર નહિ, કાલથી હવે ધ્યાન રાખીશ.
ચાર-પાંચ વર્ષ જેટલા પરિચય આદિ દ્વારા ભાવના આગળ વર્ષ અને દક્ષા માટે મન મક્કમ કર્યું, તે સાલ મુત શ્રેષ્ઠ નહેાતું આવતું, તેથી અવિરતિમાં વધુ એક વર્ષ પસાર કરવું પડયું, ક્રી ભાવના રજૂ કરી અને નિર્ણય થયેા કે જે સુ. ૧૦ ના પાટણ મુકામે દીક્ષા લેવી.
હવે પછી પણ તું આંગળીએ વડે પણ સ્પષ્ટ રીતે પૂર્વાંની જેમ જ ધનુ ઉપર શરસંધાન કરી શકીશ. આ રીતે તેને પ્રીતિ પૂર્વક આશ્વાસન આપીને ત્યાંથ
નગર તરફ
પાછા ફર્યા. (દેખાયા ત્યાં સુધી એકલવ્ય ગુરૂદ્રોણને જોતે રહ્યો.)
રસ્તામાં અજુ ને પૂછ્યું કેમ ના શીખવાડી ?
-
આટલા સુંદર ગુણાથી યુક્ત પણ તેને તમે વિદ્યા
મારી આવી
ગુરૂએ કહ્યું શસ્ત્ર કે શાસ્ત્રમાં પાથ થી ચડિયાતુ કાઇ ના બના પ્રતિજ્ઞા એકલવ્યની અવજ્ઞામાં કારણ બની પા !
ગુરૂના યથાર્થ ઉત્તરથી અજુ નને માટે તે પ્રાણા પણુ કંઈ નથી,
પણ લાગ્યું કે
-
ગુરૂના પ્રત્યે પકાર
કરવા