________________
વર્ષ ૧૧, અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૩૩૫
ક પાષાણના ટુકડાને રત્ન નામ આપ્યું. તે વખતે મેધના વિચારવા લાગ્યું કે, “હમણાં હું ૨ વિદ્યમાન છે તે વાળ વરસાઢ કેમ ન વરસાવે, તે પછી મારૂં મેઘનાક એવું નામ છે છે નિરર્થક છે ?” રાજા વિચાર કરતે હતે એવામાં સૈન્ય ઉપર વાદળાઓએ એવી વૃષ્ટિ છે જ કરી તેથી લોકો હર્ષથી તે રાજાને વખાણવા લાગ્યા. અરણ્યમાં મારા રીન્યની ઉપર જ છે ૬ મેઘે વૃષ્ટિ કરી તેનું કારણ શું ? એ મોટું આશ્ચર્ય લાગે છે. હૈ મુનિ એ કહ્યું કે, તે પૂર્વેમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરમાં ધનદ શેઠને દત્ત ૨ છે નામને પુત્ર હતા. તે દર શ્રી જિનેશ્વરના દર્શન તથા પૂજાની સામગ્રી તૈયારી કરી છે જ હતી પછી તે દત્ત અવસરે સમુદ્રમાં વંટેળીયાને લીધે ડુબી જઈને તું પોતે આનંદ
રાજાનો પુત્ર થયા છે. આ વખતે રાજા બોલી ઉઠે કે “તે હસ્તિનાપુર કયાં છે ? કે છે જ્યાંથી હું મમુદ્રમાં જઈ મૃત્યુ પામીને અહીં ઉત્પન્ન થયો છું. જ મુનિએ કહ્યું અહીં એક નામની બહુ નગરીઓ છે માટે તે હસ્તિનાપુર જુદું. અને આ છે કુરૂ કેશમાં હસ્તિનાપુર પણ જુદું. આપ પ્રસંગચિત કહ્યું છે તેમ રાજા કહેતાં, હે ભૂપાલ? ૬ વિશ્વપતિ એવા જિનેશ્વરના દર્શન અને પૂજાનું ફળ સાંભળ, જન તથા પૂજાના ફળથી રાજય છે તે સ્વભાવિક પણે મળે છે પણ સ્નાત્રપૂજાથી વિશેષપણાથી મેઘ તારા વંશમાં થયેલ છે. ૨ રે છે તરફ દુષ્કાળની વાતે ચાલતી હતીએવામાં તારો જન્મ થયો એટલે મેઘવૃષ્ટિ કરી તેથી તું જ મેઘનાક એવા નામથી પ્રસિદ્ધ થયો છે.
હે ૨ જન્ ! તું પૃથ્વીનું પાલન કરીશ ત્યાં સુધી કયારે પણ દુષ્કાળ થશે નહિ. ૨. છે. વળી તે વખતે અરણ્યમાં વનદેવતાએ વૃષ્ટિ કરી હતી. કે હે ભૂપાલ ! સર્વત્ર પુણ્ય કાર્યમાં ભાવ વખાણાય છે વળી જેમ ઘી થી ભેજન : ૪ સફળ થાય છે તેમ ભાવથી જ તે પુણ્ય કાર્ય સફળ થાય છે. મેઘનાદે એ પ્રમાણે છે છ મુનિના વચન સાંભળી તેમજ પોતાના પુર્વ ભવને સંભારી અને મુનિને નમસ્કાર કરીને ફરી છે કે, મને વિશેષ ધર્મ સંભળાવો”
મુનિને નમસ્કાર કરી, ઘેર જઈ દીર્ધકાળ સુધી પૃથ્વીનું પાલન કરી અને છેલે છે પ% નામના પુત્રને રાજય આપીને એ મેઘના રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું.
સંયમ પાળી સૌધર્મ દેવલોકમાં જઈ ત્યાં દેવસુખને ભેગવ્યા. શાસ્ત્રોમાં કહ્યું છે કે, દશનાતુ દુરિતકવંસી વંદનાદ વાંછિત પ્રદ
પુજના પૂરક શ્રીણુ, જિન સાક્ષાત્ સુરદુરૂમ: દર્શનથી પાપનો નાશ થાય છે, વંદનથી મનવાંછિત વસ્તુને આપનાર પુજન૨ થી સંપત્તિ બાપતા એવા જિનેશ્વરદેવ સાક્ષાત્ કલ્પતરૂ સમાન છે.
ર