________________
&લાદેદારછ હજીવિજયજીલ્ડરજી મહારાજની ‘. ૧૪
WIN gora Aunor av Rico PSU me you2017
-તંત્રી : બ્રેિરચંદ મેઘવજી ગુઢકા
Sના સ્થાયી
A
NS • wઠવાડિક • શાજીરાપ્ત વિઝન ૨. શિવાય ચ માસ થી
હેમેન્દ્રકુમાર મજમુબજલ જke
(૨૪ ) સુરેજ કીરચંદ રહી
(વઢવલ્સ). | રજાજેદ ભn અઢજ.
( જજ).
૬ વર્ષ: ૧૧] ૨૦૫૫આ સુદ-૭ મંગળવાર તા. ૨૭-૧૦-૯૮ [અંક: ૧૧-૧૨ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ ૧ - પ્રવચનકાર-૫. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, શ્રાવણ સુદ-૭ શનિવાર તા. ૨-૮-૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬
(શ્ર જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું ૨ તો ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૨૮ મું )
અવ૦ ) છે દસારસિહસ્સ ય, સેણિયમ્સ, પેઢાલપુરસ્સ ય સઇમ્સ અણુતરા દંસણ સંપયા તયા, વિષ્ણુ ચરિયુહરં ગઈ ગયા છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થ પામેલા શાસ્ત્રકાર છે પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુ કરસૂરીશ્વરજી મહારાજા હવે એ વાત સમજાવી જ આ રહ્યા છે કે હાયિક સમકિતના ઘણી એવા પણ છવો પૂર્વે આયુષ્ય બંધાઈ ગયું હોય છે છે તે સમ્યકચારિત્રને પામી શકતા નથી અને તેના પરિણામે નરકમાં પણ જવું પડે છે. છે તે માટે શ્રી કૃષ્ણ મહારાજા, શ્રી શ્રેણિક મહારાજા અને સત્ય કી વિદ્યાધરની વાત જોઈ આવ્યા. આયુષ્ય જીવને એક જ વાર બંધાય છે. નરકનું આયુષ્ય બંધાયું દ. હોવાથી એર વાર તે નરકમાં જવું જ પડે છે. પણ ધર્મ પામેલા હોવાથી ત્યાં જ ૬ નરકનાં દુઃખે ને મઝેથી જીવે છે.
જે ભાગ્યશાળી આત્માએ આવી સુંદર ધર્મ સામગ્રી પામ્યા છે, ધર્મ પણ કરે છે?