SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ - છે. છે . .વિજયસૂરીશ્વરેજી મહારાજની - ૨ URCH 31000 eurvor evo BIO P341 Mer Yulzog 47 -તંત્રી UOL Qua િ• રહવાડિક . "\ઝાઝારા વિરyZI 8. fશવાય ચ મ વ પ્રેમચંદ ભેઘજી ગુઢકા ૮+જઈ) હેન્દ્રકુમાર જજસૃજલાલ we (૨૮ જ ક્ર ) છે અચંદ્ર કીરચંદ ક8વતer) રાજ જન્મી છુટેજ (જજ જ8) : વર્ષ : ૧૧ર૦૫૫ જેઠ સુદ ૧૧ મંગળવાર તા. ૨૫-૫-૯૯ [અંક ૩૯-૪૦ : વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ જ ; પ્રકીર્ણક ધર્મોપદેશ કે - પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ - ર૦૪૩ શ્રાવણ સુઠિ-૧૩ શુક્રવાર તા. ૭-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે | (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજી આશય વિરૂદ્ધ કોઈપણ લખાયુ હોય છે છે તે ત્રિવિધે ક્ષમાપના. ( પ્રવચન ૩૩ મું ) અવે ) નાણું પયાસયં સેહએ, તો સંજમે ય ગુત્તિધરે તિëપિ સમાગે, મોક જિણસાસણે ભણિએ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસકાર 9 પરમનિ ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કે-આ છે સંસાર રહેવા જેવું નથી, મિક્ષ જ મેળવવા જેવો છે. હવે તેઓ તે ક્ષ જ્યારે છે. મળે તેના ઉપાયો શું તે વાત સમજાવી રહ્યા છે કે- સન્માનું પ્રકાશક એવું જે ૨ * જ્ઞાન પેદા થાય, નિર્જરાને કરાવનારે એ તપ આવે અને ગુપ્તિને કરાવનારું છે ૨ સંયમ આવે તે મેક્ષ મળે. સંસારથી છૂટીને મોક્ષે જેને જવું હોય તેને આ ત્રણેને છે આશ્રય કરે પડે. તમે બધા આપણે બધી ધર્મક્રિયાએ વિધિપૂર્વક, સમજ સમજીને જ કરતા હતા તે આ બધું તમે સમજતા હત, સમજતા હતા તે તે બધું પામવાનું છે કે મન શાંત અને તે બધું પામવાનું મન થાત તે તે મેળવવા માટે જરૂરી પુરુષાર્થ કરતા હત, તે તમારું કામ થઈ જાત.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy