________________
છે ૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , જ જૈનકનને એ થોડું પણ ઓળખી શકે જ નથી ! જ જે જૈનને ‘સંઘપૂજાનું સ્થાન વાર્ષિક કર્તવ્યમાં મૂકયું અને પર્યુષણ જેવા છે
પર્વમાં આ કર્તવ્યની સ્મૃતિ કરાવી, આ ર્તવ્યના અમલ તરીકે વ્રતધારી છે. વ્રતવિહોણું છે ર શ્રાવક-શ્રાવિકા–સંઘનું કંકુ ચોખાથી પૂજા-સન્માન કરવાનું અને દૂધથી પણ પ્રક્ષાળઆ વાનું વિધાન કર્યું હોય, ત્યાં ગુરુની પૂજામાં તે વળી શંકા કરાય જ કેમ? શ્રાવક- છે આ શ્રાવિકા રૂપ સંઘની પૂજા જો થાય, તે આ સંઘ માટેય પૂજનીય “ગુરુની પૂજા તે છે જ થાય જ. એમાં શંકાને સ્થાન જ ક્યાં રહ્યું? નાની મોટી કંઈપણ ધર્મક્રિય દેવ-ગુરુ” છે ર ની સામે કરવાનું વિધાન છે. એથી સાક્ષાત્ જ્યાં દેવગુરુની હાજરી - હેય, ત્યાં જ
નવકાર અને પંચિંદિય સુત્ર દ્વારા દેવગુરુની સ્થાપના ક્ય બાઢ જ સામાયિક–પ્રતિ- ક આ ક્રમાયિની ક્રિયા કરી શકાય છે. દિ જે ખમાસમણ આપણે વીતરાગને આપીએ છીએ, એજ અમાસ પણ લગભગ છે છે એજ સંદર્ભમાં અને એજ શબ્દોમાં આપણે ગુરુભગવંતને આપીએ છીએ. 5 સિદ્ધચક્રમાં આચાર્ય–ઉપાધ્યાય- સાધુ : આ ત્રણ ગુરુના પઢ છે, આથી પણ આ જ ગુરુપઢની મહત્તા સમજી શકાય છે.
દેવગુરુ-ધર્મ” આ શબ્દ રચના જેન શાસનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ વ ક્રમ પણ ખુબ જ રહસ્યભર્યો છે. ગુરુની પ્રાપ્તિ પછી જ દેવ અને ધર્મને. સાચી સમછ જણ મળી શકે છે. ત્રાજવામાં જે સ્થાન કાંટાનું છે, એ સ્થાન દેવ અને ધર્મના ત્રાજવા કર દ્વારા નિજરને ન તળવા માટે ગુરુનું છે.
પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયાના છ આવશ્યકમાં ત્રીજુ વંઠન- આવશ્યક છે, જે ગુરુને લગતું છે. ગુરુવંદન વિના જ આવશ્યક અધૂરા ગણાય છે. છે પ્રતિક્રમણના ગણધર–રચિત સુત્રોમાં પંચિંઢિય, ખમાસમણ સુત્ર, માયરિય ઉવછે ઝાએ, અભુદ્ધિએ અને વાંદણુ ! આ સુત્ર મુખ્યતવે ગુરુવિયક છે. એથી પણ જેન જ શાસનની ગુરુપ્રધાનતાને તાગ મેળવી શકાય છે.
આગમ શાસ્ત્રના આધારે શ્રી દેવેન્દ્ર સુ. મહારાજે ત્રણ ભાષ્યની રચના કરી ર છે, એમાં “ગુરુવંદન' નામનું એક આખું ભાષ્ય ગુરુવિષયક છે. આમાં પંદનીય ગુરુ, આ જ અવનીય ગુરુ આઢિ વાત વિસ્તાર પૂર્વક વર્ણવવામાં આવી છે. આ ભાષ્ય સકલ: સંઘને માન્ય છે.
ગુરુપ હયાત છે, એથી જ તે તીર્થકર–ભગવતેએ સ્થાપેલું શ સન એમના