________________
વર્ષ ૧૧ અંક ૪૧-૪ર : તા. ૨૨-૬-૯ : છે તે ય .ઈએ નહિ. તે તે અમને સંસારમાંથી બહાર કાઢી, લક્ષમીની મૂરછ ઘટાડી, જ
ત્યાગ ખાવી મોક્ષે પહોંચાડનાર છે. જે આવા તમે બની જાવ તો કાલથી અહીં પણ છે ૨ સુધા વઈ જાય.
તમારું ભલું સુખ-સંપત્તિમાં, ખાઈ-પી શકે તેમ નથી. પણ તમે કાંઈ ખોટું ન જ જ કરે અને સારું કરો તેમાં તમારું ભલું છે. જે જીવ સારી રીતે જીવે તેને સરકાર છે
ગમે તેટલા કાયઢા કરે તે પણ એક કાયદો નડે શેને? તમને જે કાયઢા નડે છે તે છે છે શાથી નડે છે? તમે ખોટું શું કામ કરે છે? જો એમ કહે કે, કાળ-રોટી નથી મળતી કે છેમાટે છે. હું કરું છું તેમ બેલે તે હજી ચૂપ રહેવું પડે. તેને ય બચાવ કરવા જેવો છે
નથી. પણ તમારા જેવા સારા માણસોએ બેટું કરવાની જરૂર કયાં ઉભી થઈ? આ જ દર શરીર માંગે? જ્ઞાની કહે પેટ માંગે તેટલું આપવામાં આવે તો તેને કઈ દિ રોગ ઈ થાય નહિ. ખોટું કેમ કરવું પડે છે તેનો વિચાર કરવો છે. પછી તેને લાગે કે .
ભુલી રહ્યો છું, ઊંધે માર્ગે જઈ રહ્યો છું. આ વાત જેને ન સમજાય તો તે ર જ જ્ઞાનીને ય મશ્કરી કરે. આજે દુનિયામાં જે બદમાશ તોફાની હતા, તેમને ચેતવવવામાં છે ર આવતા હતા છતા નહતા માનતા. તે બધા આજે ગભરાવવા લાગ્યા છે. ઘણાં મૂંઝવણમાં જ છે છે, ઓળખાણ પણ કામ લાગતી નથી.
તમે ડાહ્યા હો, ડહાપણુથી જીવતા હો તો ચિંતા કરવા જેવું નથી. આપણે છે એવી રીતે જીવવું છે કે મરતાં વાંધો ન આવે, મરવાને ડર ન રહે. નહિ મરવા
માટે ઘરે ઘરે દવાખાના ખેલ્યા છે. આજે દવાખાના, હોટલ, સીનેમાએ જરૂરી જ થ મનાયા છે. સુખના સાધન તમારે મન તે ગમે તેટલી હોસ્પિટલે ખોલે તો બધા જ જ જીવી જ જવાના..! મોટા મોટા મરી ગયા. કેઈ ડેકટર મરવાનું બચાવી શકે છે
નથી પણ મારવાને ઉપાય કરે છે. તમે જે રીતે જીવશો તો દુર્ગતિમાં જ જવું પડશે. છે હજી તમે નહિ સમજે તે આવો સારે જનમ સામગ્રીવાળે મળે છે તે નકામો જશે. આ છેજીવન બરબાઠ થશે, પાયમાલ થાશે. જેમ તેમ કરી મરવું પડશે. મેં ભુલ કરી તેમ હું કે યાદ પગ આવશે નહિ, માટે સમજે અને સારી રીતે જીવો તે ય હજી બાજી હાથમાં છે. આ
ભગવાનના નામે ધર્મના સ્થાન થાય. દુનિયાના સ્થાન ન થાય. કાગળ ઉડી ન જ આ જાય તેના માટે જે પેપરવેઈટ વપરાય તેમાં ય ભગવાન ઘાલવાના છે. તેની સામે ચા જ જ પાણી, બીડી સીગારેટ પીશે... શું બેશરમ લોકે ભેગા થયા છે...! ભગવાનની ઠેકડી ? છે કરવા માંડયા છે. હાથે કરીને દુર્ગતિમાં જવાના પાપ બાંધે છે. ભગવાનનો પ્રચાર છે ર કર્યો છે કે અવહેલના કરી છે? પેન પર પણ ભગવાન...કોણ સમજાવે ?