SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ - * ૭૬૪ - : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ તેઓ ક્યારેય ગુણ સાથે પ્રેમ નહી કરી શકે. તેમના જીવનમાં પ્રમોદભાવના નહીં હોય. મધ્યસ્થ ભાવના : ન રાગની પ્રબળતા હોય, ન હૈષની પ્રબળતા હોય. રાગ છે છે અને દેશની પ્રબળતામાં મન અશાંત બને છે. પરંતુ બંને પ્રકારની શાંતિમાં મોટું છે અંતર છે. રાગજન્ય અશાંતિને તત્કાલ અનુભવ નથી થતો. શ્રેષજન્ય અસાતિને પ્રત્યક્ષ ક અનુભવ થાય છે. રાગની પ્રબળતામાં માણસ સુખને અનુભવ કરે છે. કાગના સુખના છે F, અનુભવની ભીતર અશાન્તિની આગ સળગતી હોય છે જે આનંદનું અંતિમ ચરણ માં છે અશાતિ હોય, કલેશ હોય અને કંકાસ હોય તેને આનંઢ કેમ કહી શકાય ? આ માટે મધ્યસ્થ બનવાનું છે. માધ્યસ્થ ભાવના, ઉપેક્ષા ભાવના માણસને મધ્યસ્થ- ર તટસ્થ બનાવે છે. આ ભાવધર્મ વિના ચિત્તમાં શાંતિને સુધારસ ક્યારે કરશે નહીં. છે આ ચાર પ્રકારને ધર્મ – દાન, શીલ, તપ અને ભાવ, આત્માના પરમ આરે. 0 ગ્ય માટે શ્રેષ્ઠ પશ્ય છે. એ પથ્યનું પ્રતિબળ સેવન કરી શકાય છે. પરિમે સુખ-શાંતિ ૨ અને આનંદ અનુભવી શકાય છે. (સંવાદ) છે શાસન સમાચાર છે સુરત : અત્રે ત્રિકમનગરમાં પૂ. આ. શ્રી વિજય જગવલભસૂરીશ્વરજી મ. આઢિની નિશ્રામાં અત્રે અંજન શલાકાનો ભવ્ય મહોત્સવ ઉજવાયે ગણિ શ્રી થશેજ રત્નવિજ્યજી મ. ને પ. પઢ અર્પણ કરવામાં આવ્યું હતુ. દિ : પાલીતાણું : હિંમતવિહારમાં પૂ. આ. વરિષેણ સૂ. મ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નવિમલજી મ. ની નિશ્રામાં ૫-૩-૯૯ થી નવાડીકા શંખેશ્વરનાકડા પાર્શ્વનાથજી આદિ જિનબિંબ પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે ઉજવાયે. છે પૂ. આ. ભ. શ્રી વરિષેણ સૂ. મ. નું ચાતુર્માસ વેરાવળ નકકી કર્યું છે. ભી લડીયાજી તીર્થ : અત્રે પૂ. આ. શ્રી વિજય ગુણરત્ન સૂ. રા. ની નિશ્રામાં છે વાવના નિવાસી સેવંતીલાલ લહમીચંદભાઈની સુપુત્રી સીમાકુમારી તથા સારીકાકુમારીની દીક્ષા તા. ૧૧ ના ઉજવાઈ હતી ગણિવર્ય શ્રી રવિરત્ન વિ. મ. શ્રી શિવરતન વિ. મ. દ ને પન્યાસ પદવી અર્પણ થઈ હતી. ૧૧૦] રૂા. નું સંઘપૂજન થયું હતું. અમદાવાદ : અત્રે શાહપુરમાં શ્રી શાંતિ ચન્દ્ર સૂરિ જ્ઞાનમંદિર શાહપુર રવાજા ક બહાર સઢય નગરમાં શ્રી આદિનાથ પ્રભુજીના પ્રવેશ નિમિરો પૂઅ. શ્રી વિજય આ સમસુંદરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૩ દિવસનો મહેસવ ચોજાયો હતો. ફાગણ વ ૦ ૧૧ ના પ્રભુ પ્રવેશ ખાનપુરથી ઉત્સાહથી થયે હતે આ પ્રવેશ પ્રસં. પૂ. આ. શ્રી જ વિજય જિનેન્દ્ર સૂ. મ. પૂ. આ. શ્રી વિજય રુગુણશીલ સૂ. મ. પૂ. આ. શ્રી વિજય- ૨ જ નરવાહન સૂ. મ. આદિ પધાર્યા હતા. બપોરે શાંતિ સ્ત્રાવ ઠાઠથી ઉજવાયું હતું. આ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy