________________
પ્રેરણામૃત સંચય
શ્રી પ્રજ્ઞાંગ .
*****
આપણે ભગવાનના દર્શીન-પૂજન કરીએ છતાં ભગવાનને એળખીએ ખરા ? ભગવાન મહાવીરના શાસનમાં જન્મેલાને પૂછ્યું છે કે- ભગવાન મહાવીર શું ? શાસન શું? આપણા માટે શું શું કરવાનું કહ્યું અને શું શું ન કરવાનું કહ્યું ? તે વાતમાં તમે કાને હાથ દે! તે ચાલે ? તમે કહે! કે, સાધુ જાણું તેા પછી ધર્મની બાબતમાં સધુ હે તેમ ચાલે! કે તમારી મરજી મુજબ ચાલેા ? તમને લાગે કે આપણે બહુ સારી જગ્યાએ આવી અને ખરાબ જગ્યાએ જવાની પેરવી કરી રહ્યા છીએ ?
આપણે પરલેાક નહિ માનીએ તેથી પરલેાક ભાગી નહિ જાય. નરક પણ છે. ભૂલ કરશો તેા જવું પડશે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આત્મા ભૂલ્યે તે તેમન પણ નરકે જવું પડયું, અણુસમજુ, અજ્ઞાની, સ`સારના રસિયા જીવા માટે નરક છે. તે તેની શક્તિ હાય તેથી અધિક પાપ કરે અને ઉપરથી ધર્મની મશ્કરી કરે, ધર્મની ઠંડી કરે.
મારા
। આપણે અહી જન્મ્યા છીએ. અહીંથી અવશ્ય મરવાનુ છે. જ્યારે મરવાનુ તે નક્કી નથી. માણસ બેઠા બેઠા ય મરી જાય, હાલતાં-ચાલતાં ય મરી જાય. હમણાં આયુષ્ય પૂરૂ થાય તેા તમને વિશ્વાસ છે ને કે ચિંતા કરવા જેવું નથી. મે જીવનમાં ધર્મથી વિરૂદ્ધ કર્યું નથી. સયેાગ મળ્યા તે સારૂ જ કર્યુ. છે. તેથી મારુ ભૂ’ડુ થવાને સંભવ જ નથી,
ભગવાનના ધર્મ નહિ સમજેલ બધા જીવેા દયાપાત્ર છે. પછી તે માટે દેવ હાય કે દેવેન્દ્ર હોય તેા ય દયાપાત્ર છે. દુ:ખી દયાપાત્ર જરૂર છે. કેટલાં દુ:ખી એવા છે જેની દયા પણુ ન ખવાય. સગા બાપ દુ:ખી હાય, કેન્સર હાય તા તમે શું કરો ? જગત કેટલુ' લાચાર છે! જે વિજ્ઞાન યુગમાં ભયંકર રોગના પણ ઉપાય નથી તે વિજ્ઞાનને હજુ તમે સારૂ માના છે...! જગત તેા દુઃખી રહેવાનુ છે. જ્યારે રાગ અસાધ્ય ખૂન, ડોકટરા પણ હાથ ખગેરે ત્યારે શું કહે છે ? શાંતિ રાખે, તમારા ઇષ્ટને યાદ કરે !' તેા પછી તમે પહેલેથી કેમ યાદ નથી કરતા ? બધી માજી હાથમાંથી જાય તે વખતે તેને ભગવાન શી રીતે યાદ આવે ?
દુખીને સુખી કરવાના કાઇ ઉપાય નથી. તેનુ પુણ્ય ન હેાય તે જે કાંઇ