________________
રે પરિગ્રહ ! તારા પાપે ! જ
-પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. - enહર કા હર હજાર હા હા
શારત્રકાર પરમષિઓએ શાનદૃષ્ટિથી સંસારી જીવનું જે સચોટ અને સુસ્પષ્ટ છે નિદ્રાન કર્યું છે તેને પામવા માટે વર્તમાનના વૈજ્ઞાનિકે તે હજી વામણા જ છે, છે બુદ્ધિશાળી એની બુદ્ધિ પણ બહેર પામેલી છે. ડેકટરે પણ ડીગ્રીમાં જ અટવાઈ ન પડયા છે. માહાર-ભય-મથુન અને પરિગ્રહ એ ચાર પ્રકારની સંજ્ઞાઓને સંસારી જીવ ૬. આછા-વધા પ્રમાણમાં આધીન હોય છે. ચારે સંજ્ઞા ભૂડી છે, તેનાથી બચવા જેવું 0 છે, તેને અધીન થવા જેવું નથી. પરંતુ જેને પરિગ્રહ સંજ્ઞા વળગી હોય છે તે જ એત્માઓને સઘળા ય પાપોનો બાપ લોભ એ તે અતિ વહાલો લાગે છે. તેના વિના બિલ કે એક પણ કોણ ગમતું નથી તેને વિગ સહી શકતા નથી.
પરિગ્રહ નામનો ગ્રહ જેને વળગે તેની હાલત શું થાય છે તે અનુભવમાં જ છે નવે 2 કરતાં પણ આ શમે પ્રહ એવો ખરાબ છે કે, તેની નાગચૂડ પકડમાંથી છે
મુક્ત થવું તે અઘરું કામ છે, ભલભલાના છકકા તૂટી જાય તેવી વાત છે. ૬ પર તુ જે સમજુ અને વિવેકી હોય છે તે જ આત્મા આનાથી બચી શકે છે. હું શાસ્ત્રકાર પરિગ્રહ સંજ્ઞાથી મુકત થવા માટે દાન ધર્મ બતાવ્યો છે. પરંતુ ખેદની આ વાત છે કે જે દાન ધર્મની આરાધના પરિગ્રહ સંજ્ઞાથી મુક્ત થવા કરવાની હતી કે છે તેને બઢલે પરિગ્રહ સંજ્ઞાને પુષ્ટ કરવા કરાઈ રહી છે. “ઈશું તો મળશે” આ ભાવના E પરિગ્રહ સ જ્ઞાને પુષ્ટ કરનારી છે. જેમના માથે આ વાત સમજાવવાની જવાબદારી છે છે તે ઉપદેશકે પણ આજે સમજ્યા વિના જાણે-અજાણે જ વાત સમજાવી રહ્યા છે કે છે અને પરિ હ સંજ્ઞાની પકકડ મજબૂત કરી રહ્યા છે. જેને પરિગ્રહ ખરાબ લાગે છે ? છે તેનાથી બચવા પ્રયત્ન કરે, આજીવિકાનું સાધન હોય તે પછી તે પરિગ્રહનું પાપ છે. દિ વધારે નહિ, વાસ્તવમાં પાપથી નિવૃત્તિને ધમ છે તે વાત ભૂલાઈ ગઈ છે. પાપથી છે નિવૃત્તિને બઢલે થોડી ઘણી દાનાદિ ક્રિયા કરી પાપની પ્રવૃત્તિમાં જ પ્રોત્સાહન અપાઈ છે જ રહ્યું છે તે દુઃખદ વાત છે. ૬િ જૈન શાસનને પાયાને સિદ્ધાન્ત છે કે “
પુ ગે જે કાંઇ સામગ્રી મલી તેને સદુપયોગ કરવાનો છે પણ મારે સદુપયોગ કરવા માટે સામગ્રી મેળવવા પ્રયત્ન કરૂં છે છે તેમ શ્રી જૈન શાસન કહેતું નથી'-આ વાત ભૂલી જવાથી–ભૂલાઈ જવાથી ઘણું જ . દિ નુકશાન થઈ રહ્યું છે.
આ પણી મૂળ વાત તે પરિગ્રહ સંજ્ઞા બધાને–પછી તે ગરિબ હોય કે તવંગર છે હાય-કેવી ીિડિત કરે છે. તે ઉપર શાસ્ત્ર પ્રસિધ્ધ વાતને જ વિચાર કરવો છે, એક